________________
અધ્યયન-૨૮
૫૧
વિશુદ્ધિ, ઈચ્છાઓની અલ્પતા અને કષાયોનું ઉપશમન – તે પાંચ પ્રકારે ચારિત્ર પાળવાથી કર્મ-ક્ષય થાય છે.
તપના બે પ્રકાર છે : અત્યંતર અને બાહ્ય.
नाणेण जाणइ मावे दंसणेणय सद्हे । चरित्तेण नगिण्हाइ तवेण परिसूझइ ।। (३५)
અર્થાત્, જ્ઞાનથી જીવાદિ ભાવ જાણી શકાય છે, દર્શનથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, ચારિત્રથી કર્મ-ક્ષય થાય છે અને તપથી આત્મા વિશુદ્ધ થાય છે. (ગા. ૩૫)
खवित्ता पुवक म्माइं संजमेण तवेणय । सव्व दुख्खप्पहिणठ्ठा पकूमंति महेसिणो तिबेमि ।। (३६)
અર્થાત્, સંયમ અને તપથી પૂર્વે બાંધેલા કર્મને ખપાવી અને સર્વ દુઃખોનો ક્ષય કરી મહર્ષિઓ મોક્ષને પ્રાપ્ત કરે છે તેમ કહું છું. (ગા. ૩૬)
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org