________________
૫૮
શ્રાવક કવિ મનસુખલાલ
(૮) અભિનંદનજિન ચૈત્યવંદન
(વસંતતિલકા) તારી કૃપા હજો અભિનંદણસી લાધી મહાસની નિજ પ્રિત પ્યાસી / નાવી દુરે કુમત તો સુમતી પ્રકાશી, ભેટ્યો હમે જગગુરુ મુગતીવિલાસી / ૧ / આણા રસે થિર રહેલ વિસિદ્ધિ પાવે, નાસે મહાદુરિત બેશુદ્ધ શક્તિ લાવે / જેનો તુવો તેહિ સદા ચિર પાપ જાવે, ભેટી તુજે મનસુખ શિવ સંગ લાવે // ૨ //
(પા. ૩૧૫) (૯) પવ પ્રભુ જિન ચૈત્યવંદન
(શાર્દૂલવિક્રીડિત) ભેટવા આજ હમે મહાન પ્રભુજી, થાણું સુખી તો હવે તે રાખો લાજ હવે સદા હમચી, હારે તું સિદ્ધિ સવે છે સાચોએ જશ બે કદી ન યુકિએ, જુઠાની આશા ટલી / મહારે નાથ તું બે ભુલુ નહિ હવે, ભેલા રહોને મલી // ૧ / જ્ઞાનાનંદિ જિર્ણ નમો નિરમલ દેવાધિ દેવ પર / નાશે મોહ દુરે મહેર પ્રભુની સાચો તું શીર્વાકર / જે જે જે જિન ચંદ પઘ વદને પદ્મ પ્રભો ભાસ્કર / મોટો એ જ ઉમેદે બે મનસુખે આનંદ હોવે પર / ૨ //
(પા. ૩૧૮)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
e & Personal Use Only
www.jainelibrary.org