SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ શ્રાવક શ્રાવક કવિ મનસુખલાલ સર્વે સુરાસુર પુજી તસુ પાદ પછ્યું. નાશે વિભાવ દુર આતમ કેલિ સક્ષ્મ, દેવાદિ દેવ વરવીર જિણંદ દેવા, કીજે સદા મનસુખે નિત શુદ્ધ સેવા. ।। ૧ || (સુ. વ્ય., પા. ૧૪૧) (૫) મહાવીર સ્વામીનું ચૈત્યવંદન શ્રી જિન આણા, સેવીએ આણાવિણ વિ ધંધ, આનાવિણ અનાદિકો, કરે કર્મ બહુ બંધ. || ૧ | ૫૨વતાએ દુ:ખ સહ્યાં, જિણ આણા વિણ અંધ, દુ:ખકારણ જેજે સા, સેવંતો મતિમંદ. || ૨ || મિથ્યા અવ્રત કષાય તે, જોગક્રિયા ૫૨માદ, કર્મબંધ કારણ તજી, શિવકારણ નિત સાધ. || ૩ || દર્શન વિરતિ અકલુષતા, થિરતાોગ અપ્રમત, શિવકારણ દાબ્યો સદા, શ્રી જિનદી સેન સત. ।। ૪ ।। તજી મમતા સદા તો, દયા દ્રવ્યભાવનાણા, વીર જિણંદની છે ભવસાગરનાવ. || ૫ || મનસુખ શિવસંપતિ લહે, સેવે આણા શુદ્ધ, દર્શન, જ્ઞાન ચરણ વિષે નિર્મલ જેની બુદ્ઘ. || ૬ || (સુ. વ્ય., પા. ૧૪૧) (૬) ચૈત્યવંદન (માલિનીવૃતમ) સયલ જિનવરીંદા કેવલાનંદ કંદા, ચવિશ વરનાણી, વંદિતા દંડ ચંદા; Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004583
Book TitleShravaka Kavi Mansukhlal
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year1999
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy