SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૫૫ (૨) વિમલનાથ ચૈત્યવંદન (માલિની છંદ) વિમલ વિમલવાણી, શુદ્ધ સિદ્ધાંત જાણી, સગુણ દુ:ખ નશાવે, ધ્યાવતો શુકલ ધ્યાની. // ૧ / સકલ રમણ પાવે, મોહ મિથ્યા તજાવે, શિવ સનમુખ આવે, પમ આનંદ પાવે. / ૨ / પુનરપિ ભવનાવે, શુદ્ધ બુદ્ધ સ્વભાવે, મનસુખ સુખ લાવે, શુદ્ધ સ્યાદ્વાદ ભાવે. / ૩ / (સુ.વ્ય., પા. ૧૪૧) (૩) શાંતિનાથનું ચૈત્યવંદન (મંદાક્રાન્તા છંદ) પૂરે પુનરભવ લહી, મોહનો નાશ કીજે, સ્યાદ્વાદ સત્તા સકલ વિમલે એક આનંદ લીજે. / ૧ / નાશે દૂરે વિપતિ સઘલી, સાર શાંતિ રમીજે, દાતા મુક્તિ પદ પુરણના, લાજથી કાજ સીજે. // ૨ // શાંતિનાથ ચરણ કમલે, વંદના નિત્ય કીજે, સિધ્યાસિદ્ધ મનસુખ ગુરુ, સંગમા રંગ લીજે. / ૩ / (સુ.વ્ય, પા. ૧૪૧) (૪) મહાવીરસ્વામી ચૈત્યવંદન (વસંતતિલકા છંદ) આત્મા સદા વિમલ પwવ આપ રૂપ રીઝયો રમાયુત રહે નિજ કાર્ય કૂપ, નાવે વિભાવ, વિવિધાન્ય રૂપે કદાપિ, આત્મા સ્વસ્તિક નિજ અર્થ ન અન્ય વ્યાપિ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004583
Book TitleShravaka Kavi Mansukhlal
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year1999
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy