________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૫૫
(૨) વિમલનાથ ચૈત્યવંદન
(માલિની છંદ) વિમલ વિમલવાણી, શુદ્ધ સિદ્ધાંત જાણી, સગુણ દુ:ખ નશાવે, ધ્યાવતો શુકલ ધ્યાની. // ૧ / સકલ રમણ પાવે, મોહ મિથ્યા તજાવે, શિવ સનમુખ આવે, પમ આનંદ પાવે. / ૨ / પુનરપિ ભવનાવે, શુદ્ધ બુદ્ધ સ્વભાવે, મનસુખ સુખ લાવે, શુદ્ધ સ્યાદ્વાદ ભાવે. / ૩ /
(સુ.વ્ય., પા. ૧૪૧) (૩) શાંતિનાથનું ચૈત્યવંદન
(મંદાક્રાન્તા છંદ) પૂરે પુનરભવ લહી, મોહનો નાશ કીજે, સ્યાદ્વાદ સત્તા સકલ વિમલે એક આનંદ લીજે. / ૧ / નાશે દૂરે વિપતિ સઘલી, સાર શાંતિ રમીજે, દાતા મુક્તિ પદ પુરણના, લાજથી કાજ સીજે. // ૨ // શાંતિનાથ ચરણ કમલે, વંદના નિત્ય કીજે, સિધ્યાસિદ્ધ મનસુખ ગુરુ, સંગમા રંગ લીજે. / ૩ /
(સુ.વ્ય, પા. ૧૪૧) (૪) મહાવીરસ્વામી ચૈત્યવંદન
(વસંતતિલકા છંદ) આત્મા સદા વિમલ પwવ આપ રૂપ રીઝયો રમાયુત રહે નિજ કાર્ય કૂપ, નાવે વિભાવ, વિવિધાન્ય રૂપે કદાપિ, આત્મા સ્વસ્તિક નિજ અર્થ ન અન્ય વ્યાપિ.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org