________________
(૨૪)
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
એક વાર મુજ નયણે, નિરખો ત્રિભુવન રાય
ફિર તુમકો કુબજા ન સુહાવે, નિજ ધર મંગલ થાય ।। પીયા ॥૪॥ પાહી વચન સુન્ની ઘર આપો, ભોગી ભજાર સુજાણ,
રંગરંમતા પીછલી રયણે, પ્રગટ્યો કેવલ નાણ | પીયા || ૫ || ગુણપરિણતિ એકત્વ વિતર્કો, મનસુખ અમૃતમેઘ,
અલખ અગોચર રાધા રસકું, પાવે પરમવિવેક ॥ ૬ ॥
૧૧૩
મોહકો કટકે કર્મકો અતિ સન્માન વિના
(રાગ સારંગ)
મેરે નાથકો બોલ અમોલ હૈ, અમોલ અમોલ સકોલ હૈ || મેરે ।। જાણે માને ધ્યાને રાખે, કામીત પૂરણ સો લહે,
શુદ્ધ બુદ્ધ મુદિત જે અવિનિતજન તે નર ફૂટે ઢોલ હે || મેરે ।।૧।। ચાહદાહ દુ:ખ ત્રાસ મિટાવે, આત્મ ખજાનકો ખોલ હે || કુમતિ હવી લટપટિ કપટી શવ,
આદિ અનંત નિચોલ હે || મેરે | ૨ || પટકે, ચેતન અટકે ચોલ હે ।। જન લહ તન,
કુમન નદીકો ટોલ હૈ || મેરે || ૩ || બાતજ સાચી એ હમ ચાવી, કાચી ન કાંઈ પોલ હે ।। લાયકકો દાખે મન રાખે, અખય નિદાન અતોલ હૈ || મેરે । ૪ ।। ચૂક ન ચૂકત ભૂંક ન ભૂલિકે, નિરાલંબતા જો ચિત ચાહે || ચપલ વચન મત ખોલ હૈ ।। મેરે નાથકો || ૫ || એક વિવેક સમાધિકો ત્યાગિ કે, ઔર અનંતકું કોલ હૈ ।। દિન દિન પર આલંબન ભજતે,
કૌન નિરાલંબન પણો લહે // મેરે ।। ૩ ।।
Jain Education International2010_03 For Private & Personal Use Only
(વ્યવ., પા. ૧૨૦)
www.jainelibrary.org