________________
મનસુખલાલની કાવ્યસૃષ્ટિ
૧૧ ૧
તૃષ્ણા દાહ અનલ વિષયધન, વલી થયો ઇષ્ટ વિયોગ રે / ૨ // દુષ્ટ અજ્ઞાન તિમિર વશ ભૂલ્યો,
ન લહ્યો નિજ ગુણ ભોગ રે // મુને / સુગુરુ કૃપાલ દયાલ મિલે જો,
તો લહુ અનુભવ યોગ રે / મુને / ૯ // મન્ન ગલાગલ એમ જો લાગી, પુદ્ગલ લુંટાલુંટ રે / મુને ! દુવિધ પ્રાણની રક્ષા કરતા,
ગુરુ નિજ ધન દે અખૂટ રે / મુને / ૭ // પુણ્ય પ્રતાપે સદગુરુ મિલીઓ, દાતા દાન અત્યંત રે / મુને / અમૃત મેઘ ગુરુ વરસાવે, મનસુખ શીવ વસંત રે / મુ. // ૮ /
(પા. ૧૧૭) (૨૦) સબજન શબ્દ ધ્યાને પરમ ગુરુ, સબજન શબ્દ ધ્યાવે વિરલા અગમ ગતિ પાવે,
પરમ ગુરુ સબજન શબ્દ ધ્યાવે / પર. // ૧ // દરે પીછે સબ હી દૌર, મૂલ મરમ ચિત નાવે, ઇત ફીરત લહત રસ નાહી,
જ્યો પશુ ચર્વિત ચાવે // પરમગુરુ // ૨ // ગુણ પરિણતિ અથવસન્ધાને, નિજમે નિજ હી રમાવે, આતમરામ આરામ અતુલકર, મનસુખ નિજ ધન પાવે | પરમગુરુ // ૩ //
(પા. ૧૧૮) (૨૧) મોસમ કોન કુટિલ ખલ કામી, અપની રિદ્ધિ ભૂલી પરમેં, સકલ સમય રહ્યો મામી, સહજાનંદ લખે બિન મૂરખ,
પરવર ભમત હરામી // મોસમ / ૧ //
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org