________________
૧૦૬
(૧૩)
શ્રાવક કવિ મનસુખલાલ
હું
અક્ષયરિદ્ધિ સ્વતંતી નિજઘર, કિણ વાતે તુજ ટોટો ।। પ્રીતમજી સુખનિવૃતિ અત્યંત તિહારે, કિમ માને ન સદગુરુ સોટો પ્રી.ll ૧ // ટેવ અનાદિ ન છોડી નઠારી, ચિત ચાનક લાગી ન ચોટો ચેતનજી સદ્દગુરૂ સંગ કસ્યો નહિ કબહુ, થઈ બેઠો જડ જોડો ।। પ્રી. ॥ ૨ ॥ શુદ્ધાતમ અમૃત નહિ ચાખ્યો, રોગ લાગ્યો તને મોટો ।। ચે. ॥ સુમતિ મુખ દેખ્યો નહિ કબહુ, મમતાએ ઘાલ્યો ગોટો પ્રી. મિથ્યામિત્ર પ્રસન્ન પડ્યો તુજ, સમક્તિ મિત્ર ન છોટો / ચે. ॥ ચરમાવૃત જોબન વય પામ્યો, પણ કિમ તું રહ્યો ઠોઠો | પ્રી. ॥ ૪ ॥ સહજાતમ અમૃત નિવ સેવ્યો, શું જાણે તું જિગમગ જૂગે ? ।। ચે. ચેતી પ્રીતમનિજ ઘર આપો, પાર્શ્વ જિનેશ્વર તુઠો | પ્રી. ॥ ૫ ॥ પરઘર રમણ નિવારે જે જન, આતમ અનુભવ વુઠો II ચે. II મનસુખ શિવસંગે થિર રહેતાં, થયો મોહ મહામલ ભુંઠો પ્રી. ૭ ॥ (નવપદ, પા. ૪૦૫)
//
|| રાગ કેરબો ।
પ્રેમ લગા હમારા ગુરુ બૈનુંસે, બૈનુંસે અંતર નૈનું સૈ
પ્રેમ લગા હમારા ગુરુ બૈનું સેં
ચંડ ચકોર મોર રત મેથે, સુર રિંઝે નંદન બનસે | પ્રેમ. |
બનસે | પ્રેમ.
અલિ મન કુસુમસું મીનકું પાણી, ગંગા કજલી આતમ શક્તિ સ્વતંત દિખાઈ, શુદ્ધ નયે સમ લક્ષણ લક્ષ્ય અભેદ દિખાયે, મગ્ન સુધાતમ ગુરુ સમ ઔર દયાલ ન દેખા, મનસુખ શિવપદ જૈનુંસેં / પ્રેમ //
બૈનુંસેં ।। પ્રેમ. ॥ ચૈનુંસે || પ્રેમ.
(નવપદ, પા. ૨૬૬)
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org