SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ ૧૦૫ એ રુજુતા ગ્રહે સમભાવને રે લો, મોહ મારે ગ્રહી નિજ દાવને રે / ૭ / નિસ્પૃહતા સંજમની માત છે રે લો શુદ્ધાતમ ભાવએનો તાત છે રે લો // તપ શુદ્ધ સંતોષ જમાવશે રે લો, જિન શાસન એહ દિપાવશે રે લો / ૮ / શુદ્ધ સંજય સિદ્ધ સ્વરૂપ છે રે લો, એથી દુરાને ભવજલ ફૂપ છે રે લો / નિજ દવ્યાદિકે સત્ય ધારણા રે લો, એ તો ભવજલ પાર ઉતારણા રે લો / ૯ // શોચ રાખે જે આતમ ધર્મને રે લો, તે પાવે અક્ષય શિવ મર્મને રે લો // કોરિ કંચન પુદ્ગલ ધૂલ છે રે લો // નિધ્યે આત્મ અકિંચન મૂલ છે રે લો / ૧૦ // શસ્ત્ર સાછુ ધરો શુદ્ધ બ્રહ્મનું રે લો, છેદો મર્મ થલ આવે કર્મનું રે લો // શુદ્ધ દ્રવ્ય ગુણ પ્રજ્જવ ધ્યાઈએ રે લો, મનસુખ શિવસંપતિ પાઈએ રે લો / ૧૧ // (નવપદ, પા. ૪૦૩) પરઘર ચાલો ખોટો (ચેતન) પ્રીતમજી પરધર ચાલો ખોટો રે લોલ // પરઘર ચાલો ખોટો જિવણજી તું જગ માંહે મોટો રે લોલ ! - એ આંકણી | (૧૨) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004583
Book TitleShravaka Kavi Mansukhlal
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year1999
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy