SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રાવક કવિ મનસુખલાલ એ ચારિત્રરાયની નંદની રે લો, એ તો છે જડ નિજગુણ વૃંદની રે લો || ૧ || એણે ભેટયા છે સમકીત વંતને રે લો, જેણે સેવ્યા છે શાંતિ જિણંદ રે લો ।। પેલિ મિથ્યા મતિ કેણે જાગી રે લો, એનારી થઈ કોણ નર તણી રે લો ॥ ૨ ॥ મહા મૂઢતાણં એને જાગી રે લો, મહામોહ નરપતિ જેનો ધણી રે લો । મલ્લ મિથ્યામતિ એહનો પતિ રેલો, માની રતિ રેલો | ૩ | જિનવાણી અજાણ અભિમાની આરે લો ।। એવા મૂઢ જન ગ્રહી એણે તાણીઆ રે લો । એ તો કુગુરૂ મુખ તુંછે વશી રે લો, હઠગ્રાહી થયા એના રસી રે લો ।। ૪ ।। છે ક્ષમા તે કેની બાલિકા રે લો, ગુણગણમણિ માણેક માલિકા રે લો ॥ એ સુમતિ પીયાની બાલિકા રે લો, ઉદાસીન મગ શીવ દિપાલિકા રે લોં || ૫ || સદ આગમનો કોણ મિત્ર છે રે લો । સદબોધપ્રધાન પવિત્ર છે રેલો // એ મૃદુતા કેની માત છે રે લો, એના જ્ઞાનાદિ પૂત્ર વિખ્યાત છે રે લો | ૬ | એ સદ્બોધની કોણ ના૨ છે રે લો 1 સુરૂચી સખી જગ સાર છે કે લો / Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004583
Book TitleShravaka Kavi Mansukhlal
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year1999
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy