SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કવિ મનસુખલાલ (૩) શ્રી વાસુપૂજ્યની થાય જિન વાસુપૂજ્યનો, પરમ સમાધિ સ્વભાવ // નિજ અંતરનપણે, જોતાં જાય વિભાવ // તુજ દરશન ફરસે, જ્ઞાનાનંદ જમાવ // ભવિ આણા સેવો, આવ્યો નરભવ દાવ // (પા. ૩૫૩) (૪) શ્રી વિમલનાથની થાય વિમલકમલ દલ નયણથી એ, વરસે શાંતી અનંત તો // સકલ કરમલ દૂર હરે એ, ભયભંજન ભગવંત તો // તમહર રવિકર અભિનવો એ, શાંતિકર મુનિચંદ તો // ધીર વીર મેરુ પરે એ, સહજાનંદ અનંત તો / ૧ / (પા. ૩૫૩) (૫) શ્રી કુંથુનાથની થોય (વસંતતિલકા) કુંથું જિનેસર સદા સુખ દોષ હારી / સેવા યેકરિ મહાશિવ હેતુ પ્યારી // સેવ્યો હમે વિનયથી તજિ મોહ માન // પાશે સદા સકલ તો સિધ શુદ્ધ ધ્યાન // (પા. ૩૫૭) (૩) શ્રી મલ્લિનાથની થાય (મંદાક્રાંતા) મલ્લી સ્વામી તમ હર રવી, જ્ઞાનનો તેજ ભારી // તાર્યા તારો ભવિક જનને, પાપ સંતાપ હારી // દ્રવ્ય ભાવે જિન મગ લહી, સેવિએ મોક્ષદાતા // આવે શાતા અચલ વિમલી, સિદ્ધિ શાંતિ અબાધા // (પા. ૩પ૭) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004583
Book TitleShravaka Kavi Mansukhlal
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year1999
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy