SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ આયુઅનિત બહુત ભીત સુમગ નહિ ગહા // આર્ય આય સુગુરુપાય, બોધ અબ લહા // ૪ ll સુબોધ પાય આત્મધ્યાય, મોક્ષ મગ ચહી // ભરમ ડારી કરમ મારી, પાય સુખ મહા // ૫ // સગુણ ધ્યાય શુકલ પાય, મેરૂ થિય જહા / મનસુખ વીર હોય ધીર, શિવ ધરે રહા / ૯ / (વ્યવ, પા. ૧૨૯) ૩. સ્તુતિ (૧) શ્રી આદિનાથની થોય (મંદાક્રાંતા) એવા તારી ભવભયહરી, ભવ્યને સુખદાઈ // પૂરે પુણ્ય તુમ લહિ હમે, ચૂકિએ ના કદાઈ // આદીનાથં શિવકરસદા, તીર્થના નાથ ત્રાd / સેવે ઇંદ્રો સવિ મતિ સદા, વંદિ પે મુક્તિ સાથે // (વ્યવ, પા. ૩૫૪) (૨) શ્રી ચંદ્રપ્રભુની થોય (ચોપાઈ) ચંદ્રપ્રભુમુખ ચંદ્ર પુનમનો, ભવદવ તાપ હરે ભવિ જનનો / અમૃત ધારા વાણી વરસે, સિદ્ધ સમો નિજ આતમ દરશે // કુમત તિમિર હર જિનવર જાણ, આપે પરમ મહોદય વાણ // જિન સેવ્યાં હોય નિરમલનાણ, મનસુખ પામે પરમ કલ્યાણ / . (પા. ૩૫૫) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004583
Book TitleShravaka Kavi Mansukhlal
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year1999
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy