SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મનસુખલાલની કાવ્યસૃષ્ટિ (૪) પદ (રાગ-ગઝલ) ચિર્દૂ જ્યોતિ કો ઉઘોત હોત, મમત મીટ ગયો. અમાન જ્ઞાન શિવનિદાન, સુમતિ પતિ લયો | ચિદ્ ॥ ૧ ॥ લખી સિદ્ધ સ્યો સરૂપ આપ, સૂખમયી થયો ભ્રમ ભારકુ ઉતારી લહુ વિવેક પરિણયો || ચિદ્ || ૨ || વિભાવ યોગ રોગ નાહી. મોહ મીટ ગયો । અનુભવ નિદાન પ્રગટ જ્ઞાન રહે ન સંશયો || ૩ || ધન થાતી ક્ષીણ શુકલ લીનમ વીર્ય ઉહ્યો । મનસુખ રંગ શીવસંગ સેજ સેં રહ્યો ।। ૪ ।। (વ્યવ., પા. ૧૨૭) (૫) પદ (ગઝલ) દગ જ્ઞાન ચરણ સહજમેં નબંધ જિન કહ્યાં. મિથ્યા અજ્ઞાન ક્લેષ ધ્યાન બંધ જિય રહ્યા ।। ૧ ।। વિવેક એક આતમકો લહીકે ભવ તરો | સુગુરૂ સયોગ આત્મલોગ, ધારી શિવ વરો || ૨ || અનંત કાલ ખોટે ખ્યાલ, ખેલી ભવ ભમ્યા || નિગોદ નર્ક ગર્ક દુઃખ ભોગી દિન ગમ્યા || ૩ | સહેત ચેત ચેતના, ગાફીલ તું મત રહે || નિજ નિધિ વિસાર દુ:ખ અપાર કાહે તું સહે || ૪ || મિથ્યાત જોર ફોરી મારે, આત્મ મિતકું || સમ્યક જોર ફોરીપ્પારે વેદ શત્રુ તું // ૫ | Jain Education International2010_03 For Private & Personal Use Only ૮૫ www.jainelibrary.org
SR No.004583
Book TitleShravaka Kavi Mansukhlal
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year1999
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy