________________
દુહો :
ૐ of પરમપુજાય ઘરનેશ્વરાય પરમાત્મને શ્રીમતે. (જે મૂળનાયક હોય તે પ્રભુનું નામ બોલવું) जिनेन्द्राय संसारवास मूलभूत स्त्री अग्नि; सचितजलमध्ये अपरिहार्यं संसाररोपबृंह कसचितजलपरिभोग. -परिहाराय वीतरागभावसंपादनाय आरम्भ समारम्भ विमोचनाय संयमप्राप्तये जन्मजरामृत्यु निवारणाय નાં ગામ સ્વ...Z...(સંસારવાસની મૂળભૂત સ્ત્રી, અગ્નિ, અને સચિત્ત જળનો ત્યાગ ચિંતવવો)
આ રીતે દુહો-કાવ્ય બોલી કળશ દ્વારા પરમાત્માના ચરણે જળ ચઢાવવું અને પછી ક્રમશઃ બધા જ અંગે જળધારા ચઢાવવી.
ચંદનપૂજા કરવા શું કામ તૈયાર થયો છું? તેના રહસ્યને ધ્યાનમાં લઈ ભાવના ભાવવી કે, “આ ચંદનપૂજા દ્વારા હું તારા ચરણે વિશ્વાસ મૂકું છું કે, તારી પૂજાથી મારો પણ આત્મા કષાયની કારમી ગરમીથી મુક્ત થશે જ થશે !” એ પછી ચંદનપૂજાનો દુહો અને કાવ્ય બોલવાં.
नमोर्ह त्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः શીતળ ગુણ જેમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ ! આત્મ-શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ છે આતમ ગુણ વાસનભણી, ચંદનપૂજા સારા જેમ મઘવા અપછર કરે, તેમ કરીએ નર નાર છે કેસર ચંદન ઘસી ઘણાં, મેળવી માંહે બરાસ નવ અંગે જિન પૂજતાં, નવ નિધિ આતમ પાસ છે જિન પ્રતિમાને પૂજતાં, શીતળ થાયે આપા
ક્રોધ દાનાવળ ઉપશમે, જાયે ભવ સંતાપ છે કાવ્ય :
जिनपतेर्वरगन्धसुपूजनं, जनिजरामरणोद्भवभीति ह्यत् । सकलरोगवियोग-विपद्धरं, कुरुकरेण सदा निजपावनम् ।। सहजकर्मकलङ कविनाशनै, रमलभावसुवासनचन्दनैः ।
अनुपमांन-गुणावलीदायकं, सहजसिद्ध महं परिपूजये । મંત્ર : £ પરમપુજવા પરમેશ્વરાયે પરમાત્માને પરમેષ્ટિને શ્રીમતે.... (જે મૂળનાયક હોય તે પ્રભુનું નામ બોલવું) નિનેદ્રાય વિષયપાતા શાન્તયે નમ્ન-નર-મૃત્યુ નિવાર अनन्तानन्तात्मगुणप्राप्तये चन्दनं यजामहे स्वाहा. હવે વારો આવે છે પુષ્પપૂજાનો કેવાં પુષ્પ પરમાત્માને ચઢાવવાં જોઈએ કે - - જે સુગંધથી ભરપૂર હોય, - જે રંગોથી આકર્ષક હોય ! - જે નીચે પડેલ ન હોય, – જે વાસી ન હોય. શ્રુતસરિતા
૫૭.
પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
Jain Education International 2010 03
For Private & Personal Use Only
www.jainelibrary.org