SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) જયોતિષ રાશિ બાર - મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્વિક, ધન, મકર, કુંભ, મીન. (૭) અરિહંતના ગુણો જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપગમાતિશય (દુઃખો/રોગો નાશ પામે), અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડળ, દુદુભિ, છત્ર. અન્યના મરણ બાદ બાર નવકાર ગણવા. (૮) શ્રાવકના વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત - જીવ-હિંસા નહીં કરવાની. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત - જૂઠું નહીં બોલવાનું. પાંચ અણુવ્રત સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત - ચોરી નહી કરવાની. સ્વદારા સંતોષ - પરદાર ગમન - સ્વસ્ત્રીથી સંતોષ રાખી વિરમણ વ્રત પરસ્ત્રી સાથે ગમન નહીં કરવાનું. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત - પરિગ્રહને મર્યાદિત રાખવાનું. દિફ પરિમાણ વ્રત - દરેક દિશામાં જવાની મર્યાદા. ત્રણ ગુણવ્રત ભોગોપભોગ પરિમાણ વ્રત - ભોગ અને ઉપભોગના પદાર્થોની મર્યાદા નક્કી કરવી. અનર્થદંડ વિરમણ વ્રત - ખાસ પ્રયોજન કે અનિવાર્ય કારણ હિંસા નહીં કરવી. સામાયિક વ્રત - બે ઘડી (૪૮ મિનિટ) સુધી સાવદ્ય વ્યાપારનો ત્યાગ. દેશાવગાસિક વ્રત - છઠ્ઠા વ્રતમાં રાખેલી છૂટોની મર્યાદા કરવી. ચાર શિક્ષાવ્રત પૌષધોપવાસ વ્રત - પર્વના દિવસે ઉપાશ્રયમાં રહી વ્રત કરવું - સાધુ જીવનની તાલીમ કુલ ૧૨ વ્રતો અતિથિ સંવિભાગ સાધુ ભગવંતને શુદ્ધ આહાર-પાણી દાન કરવાનું. શ્રુતસરિતા ૨૬૧ પરિશિષ્ટ Use Only Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy