________________
૪ પડિક્કમણું પડિક્કમામિ ૫ કાઉસગ્ગ અપ્રાણ વોસિરામિ
૬ પચ્ચખાણ સાવજ્જ જો– પચ્ચકખામિ (૩) શ્રાવકનાં બાર વ્રતો :
આ બાર વ્રતો પૈકી છેલ્લા ચાર વ્રતો શિક્ષાવ્રત તરીકે ઓળખાય છે. સાધુધર્મના અભ્યાસ રૂપી શિક્ષણ આપે તેવા આ શિક્ષાવ્રતનો પ્રથમ પ્રકાર “સામાયિક' છે. (૪) છ આવશ્યક અને પંચાચારની શુદ્ધિ :
ન, આવશ્યક શુદ્ધિ થાય ૧ સામાયિક ચારિત્રાચાર ૨ ચઉવીસન્થો દર્શનાચાર ૩ વાંદણાં દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર ૪ પડિક્કમણું ચારિત્રાચાર ૫ કાઉસગ્ગ ચારિત્રાચાર ૬ પચ્ચકખાણ તપાચાર
આ છએ આવશ્યકમાં વિર્ય ફોરવવાથી (પ્રવૃત્ત થવાથી) વીર્યાચારની શુદ્ધિ થાય છે. સામાયિક લેવા-પારવાની વિધિના સૂત્રપાઠ : નં. સુત્ર
રહસ્ય ૧ નવકાર
જિનશાસનનો સાર-ઉત્કૃષ્ટ મહામંગલરૂપ ૨ પંચિદિય ધાર્મિક-આધ્યાત્મિક ક્રિયાઓ ગુરુની નિશ્રામાં ૩ પંચાંગ પ્રણિપાત ઈચ્છામિ ખમાસમણો-ગુરુને થોભવંદન ૪ ગુરુ નિમંત્રણ ગુરુને સુખ-શાતા પૂછવી-નિમંત્રણ પ ઈરિયાવહી જીવવિરાધનાને દુષ્કત સમજી પ્રાયશ્ચિત્ત ૬ તસ્સ ઉત્તરી પાપોનું વિશેષ આલોચન, આત્માનું વિશેષ શોધન. ૭ અન્નત્થ કાઉસગ્નના બાર આગારોનું વિવેચન ૮ લોગસ્સ ૨૪ તીર્થકરોના નામ નિક્ષેપ પડે ભાવ-સ્તવના ૯ કરેમિ ભંતે સામાયિકની પ્રતિજ્ઞારૂપ-આ સૂત્રનો વિસ્તાર : ૪ અનુયોગ ૧૦ સામાઈય વય જુત્તો પારવાનું (પાર ઊતરવાનું) સૂત્ર
પુનઃ સામાયિક કરવાની ભાવના અને ૩ર દોષોમાંથી કોઈ દોષ
સેવાયો હોય તો મિથ્યા દુષ્કૃત. ઉપરોક્ત દસ સૂત્રોની રચનામાં બહુશ્રુતોએ બને તેટલું રહસ્ય ઠાંસીઠાંસીને ભરેલું છે. માટે, તેનો પાઠ કરતી વખતે આ સૂત્રો શુદ્ધ રીતે બોલાય અને સાથે સાથે તેના અર્થ, આશય અને ભાવનું સામાયિક વિજ્ઞાન
૧પ૬
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org