________________
૧
૯
શાન
દર્શન
૧૦ વિનય
૧૧ ચારિત્ર
૧૨ બ્રહ્મચર્ય
૧૩| ક્રિયા
સંવર વડે કર્માશ્રવના નિરોધ-નિર્જરા-સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મ સ્વરૂપ આચરણરૂપ ક્રિયા સ્વ અને પરના શરીરથી ભોગજન્ય સુખ માણવાની વૃત્તિ ટળે અને આત્મભાવમાં લીનતા જ્ઞાનને અનુરૂપ આચરણ-ક્રિયા-પંચાચારની વિશુદ્ધ ક્રિયા વડે બોધીબીજની પ્રાપ્તિ છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર ભેદે તપ વડે અનોખી કર્મ નિર્જરા; અંતે મુક્તિ ૧૫ (ગૌતમ) | અભયદાનાદિ-શ્રી ગૌતમ સ્વામી અનંતલબ્ધિ નિધાન-૧૫૦૦ તાપસોને કેવળજ્ઞાન
કષાય-રાગાદિને જીતનારા-જિન-અરિહંત તેમજ સામાન્ય કેવળી-વીતરાગી
સંયમ હિંસાદિ પાપોનો ત્યાગ-ચાર સંજ્ઞાઓનો ત્યાગ સંયમી જીવનને નિષ્પાપ બનાવે
૧૪| તપ
હેય-જ્ઞેય-ઉપાદેયના વિવેકથી લોકાલોકના જ્ઞેય પદાર્થોને જાણવા માટે આત્માનો આધાર જ્ઞાનગુણ છ દ્રવ્ય-નવ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ માનવું, દેવ-ગુરુ ધર્મમાં શુદ્ધ સ્વરૂપ, જિનવચનમાં નિઃશંક બુદ્ધિ આત્માનો મૂળભૂત ગુણ-મોક્ષની પ્રાપ્તિમાં બીજરૂપ ગુણ
દાન
૧૬ | જિનપદ
૧૭ સંયમ
૧૮ અભિનવ | બુદ્ધિના આઠ ગુણો પ્રાપ્ત કરી, નિત્ય ગાથા
શાન
૧૯| શ્રુત
૨૦| તીર્થ
ગોખવી (શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહ, અપોહ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન)
શ્રુતસરિતા
Jain Education International 2010_03
જયંતદેવ રાજ
૧૩૭
For Private & Personal Use Only
હરિવિક્રમરાજા
ધન શેઠ
અરુણ દેવ
ચંદ્રવર્મારાજા
હરિવાહન રાજા
રત્નચૂડ
કેવળી પોતાના અનંત જ્ઞાનને શ્રુતના માધ્યમથી પ્રગટ કરે છે - શ્રુતજ્ઞાનની વિશેષતાચતુર્વિધ સંઘ-સંસ્થાપક તીર્થ-ગણધરાદિ તીર્થ સ્વરૂપ-સ્થાવરતીર્થ સ્વરૂપ પંચકલ્યાણક ભૂમિઓ
મેરુપ્રભ સૂરિ
જેમ નવપદ છે તે જ પ્રમાણે આ ૨૦ પદો છે. શાશ્વત પદો છે. આ ૨૦ પદોના નવપદમાં પણ સમાવેશ થઈ શકે છે. આરાધ્ય પદો છે. ઉપાસ્ય છે. આમાં સમગ્ર જૈનશાસનની આરાધના સમાઈ જાય છે. તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલા ઉપરોકત બધા જ શ્રેષ્ઠ પુણ્યાત્માઓ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર બની મોક્ષમાં પધારશે.
કનકકેતુ રાજા
હરિવાહન
જિમ્મૂતકેતુ રાજા
પુરંદર રાજા
સાગરચંદ્ર રાજા
અત્યંતર તપ યાત્રા
www.jainelibrary.org