________________
(૨) વિધેયાત્મક અહિંસા - (૧) અન્યના દુઃખમાં ભાગીદાર થવું.
અહિંસાનું સત્ય સ્વરૂપ અને સાત્ત્વિક સ્વરૂપ તો નિષેધાત્મક અહિંસામાં જ જણાય છે, ત્યારે વિધેયાત્મક અહિંસા દયા અગર તો સેવા તરીકે જાણીતી છે, લોકગમ્ય છે, લોકોને વધુ પ્રીતિકર છે, સુગમ છે, સુકર છે. વિધેયાત્મક અહિંસા સૌની નજરે દેખાતી હોઈ માનાદિ પ્રાપ્તિના આશયવાળા જીવોને વધુ રુચિકર હોય છે, જયારે નિષેધાત્મક અહિંસા અંતરના-અત્યંતર પરિણામવાળી હોય છે. તાત્ત્વિક સ્વરૂપે હિંસાના ત્રણ પ્રકાર :
– જીવો બચાવવાની કાળજીનો અભાવ.
-
-
(૨) પોતાના દુ:ખમાં અન્યને અનિચ્છાએ ભાગીદાર કરવો નહીં.
(૧) હેતુ હિંસા
(૨) સ્વરૂપ હિંસા – જીવોનો ઘાત કરવો તે, પ્રાણોને હણવાનો હેતુ. (૩) અનુબંધ હિંસા જે હિંસામાં પરિણમે તે.
આ ત્રણ પ્રકારના વિશ્લેષણમાંથી સ્પષ્ટ ફલિત થાય છે કે જો અપ્રમત્તભાવ કોઈ જીવની વિરાધના-હિંસા થઈ જાય અગર તો કરવી પડે તો એ કેવળ અહિંસા કોટિની છે, અને તેથી આવી હિંસા નિર્દોષ તેમ જ નિર્જરાવર્ધક બને છે.
હિંસાના સાધનોની અપેક્ષાએ અઢાર પાપસ્થાનકોને પણ ગણાય છે : - ક્રોધ, માન, માયા, લોભ, દ્વેષ, રતિ-અરિત મૃષાવાદ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પર પરિવાદ, કલહ માયા મૃષાવાદ
પ્રાણાતિપાત, ચોર્ય, મૈથુન, પરિગ્રહ, મિથ્યાત્વ
(૧) મનથી થતાં પાપ (૨) વચનથી થતાં પાપ
(૩) કાયાથી થતાં પાપ
(૨) પોતાની સુખસગવડનો લાભ અન્યને આપવો અને સદ્ભાવના વડે અન્યને શાતા-સમતા પહોંચાડવી.
-
અનુષ્ઠાન ધર્મ
Jain Education International 2010_03
અહિંસા કેવી અદ્ભુત - અહિંસા સુખની શેલડી, અહિંસા સુખની ખાણ; અનંત જીવ મોક્ષે ગયા, અહિંસાતણા ફળજાણ.
અહિંસા પાલનના વ્યવહારિક ઉપાયો :
(૧) બારે માસ ઉકાળેલું પાણી (૨) કંદમૂળત્યાગ (૩) વાસી ખોરાક ત્યાગ (૪) હોટેલ આદિ પાર્ટીઓનો ત્યાગ (૫) કષાય ત્યાગ (૬) વિષય ત્યાગ (૭) જરૂરિયાતો ઘટાડવી (૮) સામાયિકાદિ પ્રવૃત્તિ (૯) પર્વ કે તિથિ દિને વનસ્પતિ ત્યાગ (૧૦) જીવન સાદું બનાવવું (૧૧) પાંચ અણુવ્રત પાલન (૧૨) પાપ સ્થાનકમાંથી નિવૃત્તિ (૧૩) ચિત્તની કઠોરતા ઘટાડવી (૧૪) જ્ઞાન સંપાદન કરવું (૧૫) જયણા પાળવી
હિંસાની કેવી હોનારત - હિંસા દુ:ખની વેલડી, હિંસા દુઃખની ખાણ;
અનંત જીવ નસ્સે ગયા, હિંસા તણા ફળજાણ.
- ૭
- દ
૧૧૮
For Private & Personal Use Only
- ૫
૧૮
શ્રુતસરિતા
www.jainelibrary.org