SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ દેહાદિ બંધન રાખું કે છોડું ? શા માટે ? ૮૭. ૮૮. ૮૯. શરીરનું નહિ પણ મારું કલ્યાણ કઈ રીતે થાય ? ૯૦. શાથી થાય ? ૯૧. આ વિચાર મને કેટલો આવે છે ? ૯૨. આ ક્ષણે શરીર છૂટી જાય તો મારી શી હાલત થાય ? ૯૩. મારી શી ગતિ થાય ? ૯૪. દેહાધ્યાસ ઉપાધિરૂપ છે-એમ અંદરમાં લાગે છે ? શા માટે દેહસુખ-પ્રમાદસુખ હું ઇચ્છું છું ? ૯૫. ૯૬. દરેક ધર્મક્રિયા કરતી વખતે મન શું કરે છે ? ધર્મક્રિયામાં મન ઠરે છે કે બહાર ભટકે છે ? ૯૭. ૯૮. મનને લીધે શું શું થાય છે ? ૯૯. ઘડી ઘડીમાં મન શું કરે છે ? ૧૦૦, શું તેની તપાસ થાય છે ? ૧૦૧. મન સ્વચ્છંદ વર્તે છે અને બહારથી મોટી મોટી વાતો કરતાં મને શરમ કેમ આવતી નથી ? ૧૦. શમ-સંવેગાદિ ગુણો મારામાં છે કે નહિ ? ૧૦૩. મારા ભાવ પ્રતિક્ષણ કેવા પ્રકારના થઈ રહ્યા છે ? ૧૦૪. મારે ભાવ કેવા કરવા છે ? ૧૦૫. મારી અંતરંગ વૃત્તિ કેવી છે ? ૧૦૬. કેવી કરવી જોઈએ ? ૧૦૭, પરિણામ સંતોષકારક છે કે નહિ ? શા માટે ? ૧૦૮. શું ખામી છે ? ૧૦૯. બધું છોડીને જે માટે આવ્યો છું તે થાય છે કે નહિ ? ૧૧૦. મને તાત્ત્વિક રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગ ક્યારે મળશે ? ૧૧૧. જે કરવા આવ્યો છું તે કરું છું કે બીજું જ કંઈક થાય છે ? ૧૧૨. મોક્ષે શું ખરેખર જવું જ છે ? ૧૧૩. સુખી થવું છે ? ૧૧૪. તો રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ કેમ મૂકતો નથી ? ૧૧પ. તેને મૂકવામાં શું નડે છે ? ૧૧૬. તેને છોડવાનો અભ્યાસ કેમ નથી કરતો ? ૧૧૭. મારો મોક્ષ ક્યારે થશે ? શ્રુતસરિતા Jain Education International 2010_03 આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા www.jainelibrary.org ૯૯ For Private & Personal Use Only
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy