SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રી મહાવીર કવરે નાવ આવ્યું, ત્યારે પ્રભુના પૂર્વ ભવનો એક વેરી આત્મા જે તે વખતે ‘સુદેષ્ટ' દેવપણે હતો તેને પોતાનું જૂનું વેર સાંભરી આવ્યું. કર્મના મહાન નિયમની મર્યાદામાં ગમે તેવા મહાન પુરુષો પણ બંધાયેલા જ છે. તે સુઈષ્ટ દેવ પૂર્વના ભવમાં એક સિંહ હતો અને વર્ધમાન પ્રભુ તે વખતે ત્રિપૃષ્ઠ નામથી મનુષ્ય પર્યાયિમાં હતા. તે વખતે તે સિંહને તેમણે માત્ર ક્રીડાના કૌતુક માટે જ મારી નાંખ્યો હતો. કાંઈ પણ હતું તેમજ કોપના કારણે (Provocation) વિના માત્ર ગમ્મતને ખાતર જ અન્યના પ્રાણ લેવામાં જે નિરૂપણું અને બીજની લાગણી પ્રત્યેની અવજ્ઞા સમાયેલી છે, તેનો બદલો કર્મફળ પ્રદાત્રી સત્તા બહુ જ સખ્તાઈથી લે છે. ત્રિષ્ટને જેટલો જીવવાનો હક હતો, તેટલો જ તે સિંહને પણ હતો. કર્મની સત્તાએ જે આયુષ્યનું પ્રમાણ તે સિંહને માટે નિમ્યું હતું તેને અથિી કાપી નાખવાથી, ત્રિપૃષ્ટ કુદરતની સીધી ગતિમાં જે નિહેતુક ખળભળાટ ઉપાવ્યો હતો તેનો બદલો સમયનો પરિપાક થયે નિકૃષ્ટ સહન કરવો જ જોઈ કર્તવ્ય, તેની નીચેની કોટીના જીવોને રક્ષવાનું છે. તેનો ઉચ્ચ અધિકાર અને બળ તેણે હલકી કોટીના પ્રાણીઓને દમવામાં નહીં વાપરતા, તેમને પોતાના જેવા અધિકાર તરફ દોરી લાવવા માટે વાપરવું યોગ્ય છે અને જ્યારે તેમ કરવામાં તે નિષ્ફળ નિવડે છે એટલું જ નહિ પણ પોતાના ઉચ્ચતર સામર્થ્યનો ઉપયોગ તે હલકા જીવોને કનડવામાં કરે છે, ત્યારે કુદરતની સામ્રાવસ્થામાં તે એક પ્રકારનો ક્ષોભ ઉત્પન્ન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy