________________
મિલિન્દપ્રશ્ન : ગ્રંથપરિચય
૮૯
મિલિન્દપ્રશ્ન : ગ્રંથપરિચય
મિલિન્દાહ', “મિલિન્દપો” અથવા “મિલિન્દ પહા” (આ ત્રણે નામ આ અદ્ધકથાઓમાં આ ગ્રંથને ત્રિપિટકની સમાન આદરણીય માનીને, તેનાં ઉદ્ધહરણો લીધાં છે, આ હકીકત તેની મહત્તાની સર્વોત્તમ સૂચક છે. સાહિત્ય અને દર્શન બંને દષ્ટિએ “મિલિન્દપગહ' સ્થવિરવાદ બૌદ્ધધર્મનો મહાન ગૌરવરૂપ ગ્રંથ છે. પાશ્ચાત્ય વિદ્વાનો પણ તેના આ ગૌરવરૂપ ગ્રંથ છે. પાશ્ચાત્ય વિદ્વાનો પણ તેના આ ગૌરવમહત્ત્વથી અતિ મુગ્ધ બનીને તેના પર ગ્રીક પ્રભાવ હોવાનું માને છે. ખાસ કરીને સોક્રેટીસના સંવાદોથી તે પ્રભાવિત હોવાનું જણાવે છે.
મિલિન્દાહ' (મિલિન્દ પશ્ન), તેના નામથી સ્પષ્ટ થાય છે એ પ્રમાણે (નામ અનુસાર) મિલિન્દના પ્રશ્નોના વિવરણરૂપે લખાયેલો ગ્રંથ છે. મિલિન્દ શબ્દ ગ્રીક “મેનાન્ડર' નામનું ભારતીયકરણ છે. મિલિન્દના પ્રશ્નોનું વિવરણ માત્ર આ ગ્રંથમાં નથી, તેના પ્રશ્નોનું સમાધાન, આ ગ્રંથનો મુખ્ય વિષય છે. તેના પ્રશ્નોનું સમાધાન આ ગ્રંથનો મુખ્ય વિષય છે. તેના પ્રશ્નોનું સમાધાન ભદન્ત નાગસેન નામના બૌદ્ધ ભિક્ષુએ કર્યું. તે અનુસાર મિલિન્દ, રાજા અને ભદન્ત નાગસેનના સંવાદના રૂપમાં આ ગ્રંથ લખાયો છે.
મિલિન્દ અને ભદન્ત નાગસેનનો આ સંવાદ ઐતિહાસિક તથ્ય હોવા માટેની પ્રમાણભૂત સામગ્રી ઉપલબ્ધ છે.
મિલિન્દપ્રશ્નમાં જ રાજા મિલિન્દને યવનપ્રદેશના રાજા તરીકે ઓળખાવ્યો છે. (યોનકાન રાજા મિલિન્દો) અને તેની રાજધાની સાગલ (વર્તમાન ચાલકોટ) હોવાનું જણાવ્યું છે. ઈ.સ. પૂ. બીજી શતાબ્દીમાં ભારતનો ઉત્તર-પશ્ચિમ ભાગે ગ્રીક શાસકોના હાથમાં ચાલ્યો ગયો હતો. ગ્રીક શાસક મેલાડર અથવા મેનાગ્રોસ જ મિલિન્દપ્રશ્ન” નો રાજા મિલિન્દ છે, તેવો ઇતિહાસવિદોનો નિશ્ચિત મત છે. પરંતુ આ મેનાન્ડોસના શાસનકાળની નિશ્ચિત મત છે. પરંતુ આ મેનાન્ડોસના શાસનકાળની નિશ્ચિત તિથિ વિશે હજુ વાદવિવાદ પવર્તે છે. પણ અધિકતર વિદ્વાનોની માન્યતા છે કે મેનોપ્ટરનો શાસનકાળ ઈ.સ. પૂ. પ્રથમ શતાબ્દી છે. તેથી તેના મૂળ રૂપમાં મિલિન્દપ્રશ્ન” ની રચના આ સમયમાં થઈ હોવાનું નિશ્ચિત રીતે કહી શકાય. કારણ કે મેનાષ્ઠર પછી તરત જ ભારતમાંથી ગ્રીક શાસન લુપ્ત થઈ ગયું. અને તેની કોઈ સ્થાયી સ્મૃતિ ભારતીય ઇતિહાસમાં અંકિત થયેલી નથી. જો “મિલિન્દ પ્રશ્ન' ની રચના મિલિન્દ અને નાગસેનના સંવાદના આધારે તે પછીના સમયમાં લખાઈ હોય, તો પણ તે બહુ લાંબા સમય પછી નહીં લખાઈ હોય. ‘મિલિન્દ પ્રશ્ન” ની રચના ઈ.સ. પૂર્વ પ્રથમ શતાબ્દીમાં થઈ હતી અને તેના આધારરૂપ છે મિલિન્દ રાજા અને ભદન્ત
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org