________________
વિવિધા
કરવામાં આવેલો છે. વિષય, શૈલીની દૃષ્ટિએ તેઓ ભિન્ન પ્રકારનાં છે. આ નિકાયમાં નીચે પ્રમાણેના ૧૫ ગ્રંથોનો સમાવેશ કરવામાં આવેલો છે.
આ નિકાયના ગ્રંથોનો સામાન્ય પરિચય આ પ્રમાણે આપી શકાય. ખુદ્દક પાઠ
આ નાનો ગ્રંથ ભિક્ષુઓ માટેનો પ્રથમ ગ્રંથ છે. નવ નાના પાઠ છે. જેવાં કે ત્રિશરણ, ‘દસ શિક્ષાપદ’, ‘કુમાર પ્રશ્ન’, ‘મંડલ સુત્ત’, ‘રતન સુત્ત' વગેરેનો પાઠ છે. તેમનો ઉપયોગ પ્રાર્થના, મંત્ર માટે કરવામાં આવે છે.
ધમ્મપદ
૭૮
આ બૌદ્ધ સાહિત્યનો પ્રસિદ્ધ અને સૌથી વધુ આદરણીય ગ્રંથ છે. આ ગ્રંથનો અનેક ભાષાઓમાં અનુવાદ થયેલો છે. નૈતિક આજ્ઞાઓનો સમાવેશ આ ગ્રંથમાં કરવામાં આવેલ છે.
આ ગ્રંથમાં ૪૩૨ કે ૪૨૬ ગાથાઓ તથા ૨૬ વર્ગ નીચે પ્રમાણે છે.
૧, યમકવર્ગ
૨. અપ્રમાદવગ
૩. ચિત્તવર્ગી
૪. પુવર્ગી
૫. બાલવર્ગી
૬. પંડિતવર્ગી
૭. અરહંતવર્ગ
૮. સહસ્સવગ
૯. પાપવ{
૧૦. દંડવગ્
૧૧. જરાવગ
૧૨. અત્તવગ
૧૩. લોકવર્ગી
Jain Education International 2010_03
૧૪. બુદ્ધવર્ગી
૧૫. સુખવગ્
૧૬. પિયવર્ગી
૧૭. ક્રોધવર્ગી
૧૮. મલવગ
૧૯. ધમ્મવર્ગી
૨૦. મગવગ
૨૧. પણિવગ
૨૨. નિયવર્ગી
૨૩. નાગવગ
આમ તો ધમ્મપદ ગ્રંથ બુદ્ધના સુભાષિતોના રત્નભંડાર સમાન છે. અહિંસા, અપ્રમાદ, અવૈર, બુદ્ધત્વ પ્રાપ્તિ, બ્રાહ્મણનાં લક્ષણો, સાચો પુરુષાર્થ વગેરે વિશે મનનીય પણ સરળ ગાથાઓ અહીં રજૂ થઈ છે.
ઉદાન
૨૪. તન્હાવ′
૨૫. ભિમ્પ્રુવગ્
૨૬. બ્રાહ્મણવર્ગી
ઉદાન આઠ વર્ગોમાં વિભાજિત છે. પ્રત્યેક વર્ગમાં દસ સૂત્ર છે. દરેક સૂત્રના અંતમાં સા૨ગર્ભિત ટિપ્પણી છે, જે બુદ્ધ દ્વારા કરવામાં આવી છે. ઉદાનનો અર્થ છે નિશ્વાસ. ઉદાન સામાન્ય રીતે શ્લોક, ત્રિષ્ટુપ અથવા જગતી છંદમાં છે. આ ગ્રંથમાં તેવી જ સૂક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે સ્વયં બુદ્ધ દ્વારા કહેવામાં આવી છે. બુદ્ધે પાતે સહજ રીતે કહેલાં સૂત્રો-વચનોને ઉદાનરૂપે અહીં વર્ણવાયાં છે. આ ગ્રંથ પણ સારગર્ભિત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org