SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૧૩ પોષ દશમી - પ્રવચન (૨) શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ભવ સંકલના: ભવ ચોથો/ રાજા અને સર્પનો. વૈતાઢય પર્વત વિદ્યાધરોની દુનિયા. મરભૂતિ કિરણગ રાજા / કમઠ સર્પ બને છે. કિરણવેગને વૈરાગ્ય / દીક્ષા આત્મા ઉપાદાન / ઉપાદાનને પરિપક્વ કરવાના ત્રણ ઉપાય. કિરણવેગ મુનિને કાલદારુણ સપડખ દે છે. મુનિનું મૃત્યુ / ૧૨ મા દેવલોકે | સર્પ છઠ્ઠી નરકમાં. ભવ ૫ સ્વર્ગ અને નરકનો / ચીકણાં કમી સમતાભાવ અને સહનશીલતા ભવ : રાજા અને ભીલ્લનો. રાજા વજનાભની દીક્ષા / કમઠનો જીવ ભીલ્લ. ભીલ મુનિને મારે છે | મુનિ સ્વર્ગમાં / ભીલ્લ નરકમાં. ભવ ૭. ભવ ૮ઃ ચક્રવર્તી રાજા અને સિંહ ચક્રવર્તી સુવર્ણબાહુ / કમઠનો જીવ સિંહ/સુવબાહુનું અપહરણ, લગ્ન / રાજ્યાભિષેક દીક્ષા/ તીર્થકર નામકર્મ બાંધ્યું 7 સમાધિમૃત્યુ • ભવ ૯ઃ મરૂભૂતિનો જીવ સ્વર્ગમાં / કમઠનો જીવ નરકમાં. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy