SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પર્વ...વચનમાળા ભગવાને બાવીસમું ચાતુમસ રાજગૃહમાં કર્યું? ચાતુર્માસ પછી ભગવાન કઢંગલા નગરીમાં પધાર્યા ત્યાં સ્કંદપરિવ્રાજક પ્રતિબુદ્ધ થાય છે. નંદિનીપિતા શ્રાવકધર્મ સ્વીકારે છે. ભગવાને ત્રેવીસમું ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં કર્યું? ચાતુમસ પછી ભગવાન બ્રાહ્મણકુંડ ગ્રામમાં પધાર્યા. પણ અહીં જમાલી મુનિએ ભગવાનના કમાણે કડે સિદ્ધાંતનો અપલાપ કર્યો. ડેડે સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું અને ભગવાનથી અલગ થઈ ગયા. ભગવાન વિહાર કરીને કૌશામ્બી પધાર્યા. ત્યાં નીચેની બે ઘટનાઓ બની. . ચંદ્ર અને સૂર્ય પોતપોતાનાં વિમાનો લઈને ભગવાનને વંદન કરવા આવ્યા. . સાધ્વી મૃગાવતીજીને કેવળજ્ઞાન થયું. ભગવાને ચોવીસમું ચાતુર્માસ રાગૃહમાં કર્યું? ચાતુમસ પછી ભગવાન ચંપાનગરીમાં પધાર્યા. સમ્રાટ શ્રેણિકનું મૃત્યુ થઈ ગયું હતું. શ્રેણિકપુત્ર કોણિકે ચંપાને રાજધાની બનાવી હતી. તેણે ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું. શ્રેણિકના દસ પુત્રોએ દીક્ષા લીધી. ભગવાનનું પચીસનું ચાતુમસ મિથિલામાં થયું? ચાતુર્માસ પછી ભગવાન અંગદેશમાં પધાર્યા. - વૈશાલી (વિદેહની રાજધાની)માં ચેટક મહારાજા અને કોણિકનું યુદ્ધ ચાલતું હતું. - ભગવાન ચંપા નગરીથી પૂર્ણભદ્ર શૈત્ય સધાય. શ્રેણિકની કાલી આદિ ૧૦ રાણીઓએ દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યા કરી અને મોક્ષદશા પ્રાપ્ત કરી. ભગવાને છવ્વીસમું ચાતુર્માસ મિથિલામાં કર્યું? ચાતુમસ પછી ભગવાન શ્રાવસ્તીમાં પધાર્યા ત્યાં હલ્લ-વિહલ્લની દીક્ષા થઈ. ગોશાલકે ભગવાનના શિષ્ય નક્ષત્ર અને સવનુભૂતિનો તેજોવેશ્યાથી ઘાત કર્યો પછી ભગવાન ઉપર તેજોલેશ્યા છોડી. ગોાલકનું મૃત્યુ થાય છે. ભગવાનને ૬ માસ સુધી શરીરમાં પિત્તજ્વર થયો હતો. સિંહ અણગાર રહે છે. રેવતી શ્રાવિકાને ઘેરથી બિજોરા-પાક લાવવામાં આવે છે. એનાથી ભગવાનનો પિત્તવર શાન્ત થાય છે. ભગવાનની પુત્રી પ્રિયદર્શના જમાલિના પક્ષમાં માનતી તેથી તેની શિષ્યાઓ સ્વાગત કર્યું. શ્રેણિકે ચંપાને રાજધાની કલા સમાટ શ્રેણિકનું , Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy