________________
સાહેબજીને તેમનાં કાર્યોમાં વિહ્નો તો ઘણાં આવ્યાં પણ વિન્ન એટલે શું? લક્ષ્ય ઉપરથી ખસેડેલી નજર એટલે વિપ્ન. પરંતુ તે વિનો તો ચપટીમાં ઊકલી ગયાં છે. અને પોતે સતત આગળ ને આગળ ધપતા ગયા છે. કેટલીયે પ્રાચીન પરંપરાઓને તેમણે પુનજીવિત કરી છે. આ બધી બાબતો આપણે હવે પછીના પ્રવચનમાં વિગતવાર જોવી છે. આવા જીવનને જાણવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે અને તે પણ એમનામાં રહેલા ગુણોનો આપણામાં વિનિયોગ કરવા માટે કરવાનો છે. એ બધી વાતો કેવી છે વગેરે આપણે આગળ ઉપર જોઈશું. અગ્રે અધિકાર.
શાસનસમ્રાટ પ્રવચનામાળ ૧૨
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org