SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેઓની અનુભૂતિની પરમ ક્ષણોની અભિવ્યક્તિ સૌથી વધુ આ ગુજરાતી ભક્તિ-સાહિત્યમાં ઝિલાઈ છે. આમ તો ઘણે સ્થળે તેવું ભાવાંકન થયું છે, પણ અત્યારે તુર્ત ત્રણેક સ્થળ યાદ આવે છે. શાન્તિનાથ ભગવાનનું એક જાણીતું સ્તવન છેઃ હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં એ સ્તવનમાં તેઓએ બુલંદ કંઠે આશાવારી રાગમાં ગાયું વાચક જસ કહે મોહ મહા અરિ જીત લીઓ હે મેદાનમેં” મુનિસુવ્રતસ્વામી ભગવાનના એક નાના માત્ર ત્રણ કડીના સ્તવનમાં તો ત્યાં સુધીના અક્ષરો ચિત્તખરલમાં ઘૂંટાઈને સરી પડ્યા છે કે: નિયતિ હિતદાન સનમુખ હુએ સ્વપુણ્યોદય સાથે જસ કહે સાહિબે મુગતિનું કર્યું તિલક નિજ હાથે.” અને શ્રીપાળરાસની રચના પૂર્ણ કરતાં તો અતિશયોક્તિના રણકાર વિના કહી જ દીધું કેઃ “મારે તો ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાંહિ પેઠો રે, ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે, આતમરતિ હુઈ બેઠો રે. હરવ્યો અનુભવ જોર હતો જે મોહમલ્લ જગ લૂંઠો પરિ હરિ તેહના મર્મ દેખાવી, ભારે કીધો ભૂઠો રે.” મોહરાજાને પરાસ્ત કરીને આત્મદર્શનની, આત્મરતિની નિત્ય આનંદપર્યવસાયી અનુભૂતિ તેઓને થઈ હતી તે વાત નિઃશંક છે. આ અનુભૂતિ એ જ જીવનની પરમ અને ચરમ સાર્થકતા છે. “अयं हि परमो योगो यद् योगेनात्मदर्शनम्'' આ વચનમાં જે યોગ દ્વારા આત્મદર્શનની વાત છે તે ઘણા { " ર૪ શા હ શા હ પાક આ છે કે દર ૩૩ ક છે. આ જ કારાકાર કી વાત આ જ જીદ કરી હતી જફામ દોશી તરફes: છે. 10 જ જાય છે જે માં તેઓ પોતાના , ક CE) કીશ. આ કદાફડw:કરજોહરણકારે કજાતકોઈક, જાક જી. . . જો કરીuaહનીય છે કટાકડા :હડકવાનને 2003 છ: ઇશાનુગ્રહસંગતિનું દર્શન • ૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy