________________
आयंकदंसी न करेइ पावं
પાપો નીચે પ્રમાણે ગણાવવામાં આવ્યાં છે:
परद्रव्येष्वभिध्यानं मनसानिष्टचिन्तनम् ।
वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ।। [પારકું દ્રવ્ય પડાવી લેવાનો વિચાર, મનથી અનિષ્ટનું ચિંતન અને મિથ્યા અભિનિવેશ એ ત્રણ માનસિક પાપકર્મ છે]
पारुष्यमनृतं चैव पैशुन्यं चापि सर्वशः ।
असंबद्धप्रलापश्च वाङ्गमयं स्याच्चतुर्विधम् ।। [કઠોરવચન, અસત્ય, ચાડીયુગલી, અસંબદ્ધ પ્રલાપ એટલે કે બકવાદ એમ વાચિક પાપ ચાર પ્રકારનું છે.]
अदत्तानामुपादानं हिंसा चैवाविधानतः ।
परदारोपसेवा च शारीरं त्रिविधं स्मृतम् ।। [ન આપેલું એવું લેવું એટલે કે ચોરી, જેનું વિધાન ન હોય એવી હિંસા કરવી તથા પરસ્ત્રીગમન એ ત્રણ પ્રકારનાં શારીરિક પાપકર્મ કહેલાં છે.]
જૈન ધર્મમાં “આવશ્યક સૂત્રમાં અઢાર પ્રકારનાં પાપ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યાં છેઃ
पाणाइवायमलियं चोरिक्कं मेहुणं दवियमुच्छं । कोहं माणं मायं लोभं पिज्जं तहा दोसं ।। कलहं अब्भखाणं पैसुन्नं रइ-अरइसमाउत्त ।
परपरिवायं माय - मोसं मिच्छत्तसल्लं च ।। આમ, જૈન ધર્મ પ્રમાણે મુખ્ય અઢાર પ્રકારનાં પાપ બતાવાયાં છેઃ (૧) પ્રાણાતિપાત (હિંસા), (૨) મૃષાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org