________________
૨ ૨ ૪
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
મહાત્માઓ એનું સેવન કરતા નથી. એથી જ સર્વગોત્રથી રહિત થઈને તેઓ ગોત્રરહિત એટલે કે અગોત્ર એવી ઉચ્ચ ગતિ (સિદ્ધગતિ) પ્રાપ્ત કરે છે. એટલે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છેઃ
ઉચ્ચભાવ દગ દોષે મદ જવર છે આકરો, હોય તેહનો પ્રતિકાર કહે મુનિવર ખરો. પૂર્વ પુરુષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવ સાધન નવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org