________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
તેટલી સિદ્ધિ ઓછી મળવાની. માણસને તરવાનું શીખવું છે, સાઈકલ ચલાવતાં કે મોટરકાર ચલાવતાં શીખવું છે. આવી આવી નાની પ્રવૃત્તિથી માંડીને મોટી મોટી પ્રવૃત્તિઓ કરવી હોય, પરંતુ તે માટે મહેનત કરવામાં મન આળસી જાય, નાનાં નજીવાં કારણો મળતાં વાત મુલતવી રાખવાનું મન થયા કરે, બીજી ખાનપાનની કે આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓમાં મન ભટક્યા કરે તો તે નિશ્ચિત સમયમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી ન શકે. એટલા માટે વિકાસશીલ માણસે જાત પ્રત્યે નિષ્ઠુર બનતાં શીખવું જોઈએ.
૧૯૮
કોઈક લેખકે કહ્યું છેઃ
No pain, No palm; No thorns, No throne; No gall, No glory; No cross, No crown.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org