________________
अलं बालस्स संगणं
૧ ૭૧
अलं बालस्स संगेणं.
વિવિધ પ્રકારના સંગોમાં પોતાના જ આત્માના સંગ જેવો ઉત્તમ બીજો કયો સંગ હોય ? એટલે જ જ્ઞાની મહાત્માઓ યોગ્ય સંગ ન મળે તો નિઃસંગ રહેવાનું પસંદ કરતા હોય છે, કારણ કે એમને માટે અસંગ એ પણ એક અપેક્ષાએ ઉત્તમ સંગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org