________________
૨૨
פ
૧૦
સાગરનો ઉપાશ્રય, પાટણ
૨-૫-૮૩, ચૈ૰ ૧૦ ૫
ગત ૭ પત્રોમાં પીરસાયેલ મૈત્રી આદિ ૪ ભાવનાની વાતો ખૂબ જ પ્રાથમિક અને આરાધનાના પાયા સમી છે. પણ મને જાણવા મળ્યું છે કે, તમોને સંસારની નિશાળની બારાખડીના અક્ષરોરૂપ મૈત્રી આદિ ૪ ભાવનાઓની બારાખડી અઘરી પડે છે. રૂબરૂ આની વિચારણા કરવી જરૂરી છે. તે તો તમે ત્રણે સાથે આવો ત્યારે થાય. ભલે ! હવે હળવી વાતો પત્રથી રજૂ કરવા ઇચ્છા છે.
મેં = એટલે મન અને
ત્ર = એટલે ત્રાણ-રક્ષણ કરે-બચાવ કરે તે મંત્ર.
શ્રી નવકાર મહામંત્ર એ રૂઢ નામ છે. સૌથી પહેલા પત્રમાં શ્રી નવકારનાં ચાર નામો જણાવેલ તેમાં છેલ્લું રૂઢ નામ શ્રી નવકાર મંત્ર છે. તેનું રહસ્ય જરા સમજાવું.
મંત્ર શબ્દમાં મેં અને ત્ર બે અક્ષર છે.
–
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
એટલે મનનું રક્ષણ કરે તે મંત્ર. મનનું રક્ષણ કરવું એટલે વિરોધીઓના આક્રમણની અસર ન થવા દેવી તો આપણા મનના ખરેખર સાચા – માલિકરૂપ આત્માની ઉન્નતિ સદ્વિચારો સદાચારોથી થાય એ વાસ્તવિક સ્વરૂપ છે. પણ જન્મ-જન્માંતરના સંસ્કારો-દુન્યવી પદાર્થોની મોહ-માયાના સંસ્કારો મન પર ખોટા વિચારો, ખોટી વાણી અને ખોટા આચારો રૂપે હલ્લો કરે છે.
પણ તેમાં ભળે ત્યારે.
R
જેથી મન પોતાના માલિક = આત્માના ઉન્નતિના કામમાં લાગવાના બદલે અશુભ સંસ્કારોના આક્રમણથી ઊપજતા દુર્વિચારો, ખરાબ વાણી, ખરાબ આચારોમાં પરોવાઈ જઈ કર્મના ઢગલા લાવી આત્મા પર ખડકવાનું કામ મન દ્વારા થાય છે. એટલે જ્ઞાનીઓ મનને અશુભ સંસ્કારોના આક્રમણથી બચાવનાર તે શાશ્વત પરમશકિતશાળી અક્ષરોના જથ્થાને મંત્ર કહે છે.
Jain Education International
આ અક્ષરોના જથ્થારૂપ મંત્રની સુપર કવોલિટી કયારે થાય ? જ્યારે કે નમસ્કારનો ભાવ
આપણે જગતના વ્યવહારમાં જે કંઈ પ્રવૃત્તિ મનથી, વચનથી કે કાયાથી કરીએ તે બધી અહં-મમના દોરવાયા કરીએ છીએ.
એટલે આપણે અહં ભાવ-અહંકારની કેળવણી તળે છીએ, તેથી અશુભ સંસ્કારો ખેંચાઈને આવી આત્મા પર અશુભ કર્મોના ખડકલા થાપે જાય છે. તેથી ઠંડીની વિરોધી ગર્મી, આગનું વિરોધી
For Private & Personal Use Only
www.jainelibrary.org