SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા થવા . . • • • • • • • • • • • • • • • • • • સંસારના સુખોની ક્ષણિકતા, પરિણામ – કટુતાના વિચારથી સાચો વૈરાગ્ય અને માધ્યય્ય ભાવ પ્રગટે છે. વધુમાં એમ પણ સમજાય છે કે આ જગતના સચેતન કે અચેતન પદાર્થો મારાં સુખ-દુઃખના કારણ નથી પણ તે પદાર્થો પ્રતિ ઊપજતા રાગદ્વેષનાં પરિણામો મારા સુખ-દુ:ખનાં કારણ છે. એટલે મારી પોતાની અજ્ઞાનદશાથી ઊપજતા રાગદ્વેષનાં પરિણામો જ મને સુખી-દુ:ખી બનાવે છે. એથી જગતના સારા-ખોટા પદાર્થો પ્રતિ કુદરતી માધ્યચ્ય ભાવ કેળવાઈ જાય છે. આ રીતે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યશ્મભાવનો ટૂંકમાં ૭ પત્રોમાં વિચાર કર્યો. એકંદરે આખી ટૂંકી ફળશ્રુતિ આ પ્રમાણે છે. મૈત્રીભાવની કેળવણીથી . . . . . . . . . ઈર્ષાભાવ કરણાભાવની કેળવણીથી . . . . . . . . . . . . • • • • . . . . . દ્રોહભાવ પ્રમોદભાવની કેળવણીથી. . . . . . . . . . • • • • • • . . . અસૂયાભાવ માધ્યશ્મભાવની કેળવણીથી . . . . . . . . • . . . ક્રોધભાવ. આત્મામાંથી છૂટે છે. ઈર્ષા = અદેખાઈ દ્રિોહ = બીજાને નુકસાન પહોંચાડવાનો ભાવ. અસૂયા = ગુણમાં દોષદષ્ટિ. ક્રોધ = પોતાને થતું નુકસાન બીજ ઉપર ઓઢાડવાનો ભાવ. આ ચાર ભાવનાઓને વારંવાર વિચારણા અને મનનના બળે જીવનમાં અપનાવવા જેવી છે. મહાપુરુષો પણ આ ૪ ભાવનાઓના બળે જ જીવનને ઉદાત્ત બનાવી શકયા છે. તમો શ્રી નવકાર મહામન્તના આરાધક તરીકે આદર્શ જીવન કેળવવા આ ૪ ભાવનાઓનું બળ સતત વધારો એ મંગળ કામના... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy