________________
શ્રી નમસ્કાર મહામંત્ર તખ્તચંદ્રિકા
૪૫૭૪૧૩ X ૫
૨૨૮૭૦૬૫ = ૩૦
૩૦
૨૨૮૭૦૩૫ = ર૭ = ૯
(૪)
૪
| ૧૫૮૧૧૩ |
૩૯૫૨૮ - ૨૭
૧૨
૩૯૫૦૧ = ૧૮ = ૯
૩૬
૨૧
. મe | | #|
૧૧
આ પ્રમાણે ગમે તે રકમના સરવાળા - બાદબાકી - ગુણાકાર - ભાગાકારનો જે જવાબ આવે તેના આંકડાનો સરવાળો જવાબમાંથી બાદ કરીએ તો જે આંકડા રહે તેનો સરવાળો ૯ જ આવે.
આવો ઘુવ આંક ૯ છે. તેથી શ્રી નવકારના ૯ પદો આત્મારૂપ ધ્રુવ ચીજને મેળવવાની શક્તિના કેન્દ્રરૂપ છે.
આ રીતે શ્રી નવકારમાં ૧ થી ૯ સંખ્યા સ્થાનોનું મહત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org