________________
શ્રી સમસ્કાર મહામંત્ર તત્ત્વ8િI
وق
(૩) પાલિતાણા, કલ્યાણભુવન આગમમંદિર – જીવનનિવાસ આદિ
સ્થળે જેમાં સર્વ સમુદાયવર્તી પૂe પદસ્થો તથા મુનિરાજે પધારતા. લાલભાઈ એલ. પરીખ, ઉઝાવાળા વસંતભાઈ,
અનુભાઈ ચીમનલાલ આદિએ અનુમોદનીય લાભ લીધેલ. (૪) પાટણ, તંબોળીવાસ વિવિધ વિશિષ્ટતાવાળું નાનું આગમમંદિર
બનાવી વિશિષ્ટ શૈલીથી આગમ-વાચના થયેલ, જેમાં શ્રી વજુભાઈ, શ્રી સારાભાઈ, શ્રી બાબુભાઈ આદિએ અપૂર્વ
ભાવોલ્લાસ સહ લાભ લીધેલ. આ સિવાય પણ અમદાવાદ-જૈન મરચન્ટ, ઊંઝા આદિ સ્થળોએ
આગમવાચના કરેલ. ૧૮. શાસન પ્રભાવનાનાં (૧) પાલીતાણામાં આગમમંદિર પાછળ શ્રી જંબૂદ્વીપની વિશિષ્ટ
સ્વહસ્તે થયેલ શુભ રચના સહ શ્રી મહાવીર પ્રભુ નૂતન જિનાલય પ્રતિષ્ઠાદિ. કાર્યો :
(૨) પાટણ – તંબોળીવાડે - વિધિ - શાસ્ત્રમર્યાદાના અડગ પાલન
સહ શ્રી મહાવીર પ્રભુ નૂતન જિનાલય ખાતમુહૂર્ત,
શીલાસ્થાપન, પ્રતિષ્ઠા, આદિ. (૩) શ્રી નવકાર મહામત્વ પ્રભાવે અનેક ઉપદ્રવો, ઉપસર્ગોથી
અજેય બની શ્રી નાગેશ્વરજી તીર્થે તથા શ્રી માંડવગઢ આદિ
તીર્થે જીર્ણોદ્ધારાદિ. (૪) આરંભજન્ય લાઈટ-માઈક આદિના આડંબર વિના અનેક
અઠ્ઠાઈ મહોત્સવ, ઉદ્યાપન આદિ. (૫) મહેસાણા - ઊંઝા – શંખેશ્વર, ચાણસ્મા, પાટણ આદિ અનેક
સ્થળોએ શ્રી સંઘમાં શ્રી નમસ્કાર મહામગ્નની વિધિ શુદ્ધ,
વિશિષ્ટ આરાધના. ૧૯. સ્વ-શિષ્ય સંપદા : પોતાને ગુરુપદને અયોગ્ય માનવા છતાં પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાથી
સર્વ પ્રથમ ૧. આબુ-અચળગઢમાં અરુણભાઈ શાન્તિલાલ છાણીવાળા પૂ. અશોકસાગર (હાલ પૂ આ શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મ.), ૨. અમદાવાદ – નવીનભાઈ (હાલ પૂ. પંશ્રી નિરૂપમસાગર મ. સા.), ૩. મેત્રાણા - કિરીટભાઈ (હાલ પૂઆ. શ્રી કલ્યાણસાગર સૂરિજી મ. સા.), ૪. નરોડા - (પૂર સોમશેખર સાગરજી મન્સા). આ ચાર શિષ્યો ઉપરાંત પૂપંશ્રી જિનચંદ્રસાગરજી મ. સા., પૂ. પં. શ્રી હેમચંદ્રસાગરજી મ. સા. આદિ વિશાળ પ્રશિષ્ય ગણ શાસનને સમર્પિત કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org