________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચા
(૩૫
પ્રાને પૂ. ગુરુદેવશ્રીના જીવનઘડતરમાં જેમનું અમૂલ્ય પ્રદાન છે તે પૂજ્ય ગુરુદેવશ્રીનાં સંસારી માતુશ્રી પૂ. સા. શ્રી સદ્દગુણાથીજી મ. જે આજે વિદ્યમાન નથી તેઓશ્રીને પણ ગુણાનુરાગપૂર્ણ ભક્તિરાગથી વંદન કરી વિરમીએ છીએ.
સામાન્યથી આ પ્રસંગોમાં કયાંય અતિરેક કર્યો નથી છતાં અજ્ઞાનતાવશ યા અન્ય કારણે કંઈ હકીકત દોષ આ અન્ય ખલના થઈ હોય તો તે બદલ ત્રિવિધે “મિચ્છામિ દુક્કડ
પૂજ્યશ્રીના શ્રાવકો તારીખ : ૩૦-૭-'૯૬ને અષાઢ સુદ પૂનમ. સ્થળ : અમદાવાદ,
સાધકે શું ન કરવું? કારણ હોય તો પણ ઉશ્કેરાટ-આવેશને આધીન ન થવું. છે. કોઈને ઉતારી પાડવાનો પ્રયત્ન કદી ન કરવો. છેસામાને ભોઠપ લાગે તેવી ટીખળ-મશ્કરી કદી કોઈની ન કરવી. ના કોઈ પણ વ્યક્તિ પ્રતિ કઠોર ભાષા કે કઠોર વર્તન ન રાખવું. છે. કોઈ પ્રતિ અપ્રીતિ – અરુચિ ન રાખવી કે કોઈના તરફ અતડા ન બનવું. છે. સાધકે ઇન્દ્રિયોને છૂટી ન રાખવી. જે વડીલોની વિવેકપૂર્વકની મર્યાદા જાળવવી, આમન્યાનો ભંગ ન કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org