SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસભામાં ઈર્ષાળુઓનો તોટો ના હોય. એક રાજપુરુષે મહારાજા કુમારપાલના કાનમાં કહ્યું : મહારાજા, આ જૈનો સૂર્યની પૂજા નથી કરતા. તેઓ સૂર્યને માનતા જ નથી.” મહારાજાએ હેમચન્દ્રસૂરિ સામે જોઈને પૂછયું : ગુરુદેવ, શું જૈનો સૂર્યપૂજા નથી કરતા?” રાજનું, સૂર્ય તો પ્રકાશનો મૂળ સ્રોત છે. અમે સૂર્યના પરમ ઉપાસક છીએ. તે સૂર્યને હૃદયમાં રાખીએ છીએ. એટલે જ તો સૂર્ય - અસ્ત થઈ જતાં અમે રોજ ભોજનનો ત્યાગ કરીએ છીએ. અરે, એના વિરહના દુઃખથી, રાત્રે પાણી પણ નથી પીતા !” મહારાજાએ પેલા ઈર્ષાળુ તરફ જોઈને કહ્યું : “અરે, અજ્ઞાની, તારી પાસ વાતનો કોઈ જવાબ છે ખરો ?” પેલા ઈર્ષાળુનું મોટું કાળું થઈ ગયું ! એની પાસે જવાબ ન હતો. - પાંચ પ્રસંગ પાંચ પ્રસંગ ૧૭૧) ૧૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy