SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ઉપસંહાર : ગ્રંથકાર આચાર્યદેવે તડુત્તરાય ચિન્તા' એટલું જ સૂત્ર આપ્યું છે. પરંતુ ‘ઉત્તર કાર્યો' કેટલાં બધાં છે ? ખૂબ લાંબી યાદી છે ઉત્તર કાર્યોની ! મેં તો થોડાંક જ કાર્યો બતાવ્યાં છે. સામાજિક વ્યવહારો પણ કેટલા બધા છે ? સંબંધો ટકાવી રાખવાનાં કેટલાં કાર્યો હોય છે ? આ સર્વે કાર્યોની ગૃહસ્થ-શ્રાવકે ચિંતા કરવાની છે, ખ્યાલ રાખવાનો છે. હા, ચિંતાનો અર્થ તમે ટેન્શન' ન કરતા. ચિંતાનો અર્થ છે ધ્યાન આપવું. શ્રાવકજીવન જો તમારા પરિવારના લોકો શ્રેષ્ઠ શ્રાવકજીવન જીવનાના ધ્યેયવાળા હશે, તો આ કાર્ય સરળ થઈ જશે. જો તેમનું ધ્યેય ‘શ્રાવકજીવન’ નહીં હોય, તો તમે ગમે તેટલી ચિંતા કરશો, તો પણ પરિવારનો ‘રીસ્પોન્સ' - અનુકૂળ પ્રતિભાવ નહીં મળે તો તમારી ચિંતા ચિંતા જ રહેશે, કાર્યના રૂપમાં પરિણમશે નહીં. છતાં પણ કહું છું કે ચિંતા રાખવી - ધ્યાન આપવું. આજે બસ, આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy