________________
ભાગ ૩
ભોજન જીવનની એક મહત્ત્વપૂર્ણ ક્રિયા છે. એના વગર ન તો તમારે ચાલવાનું છે, ન તો અમારે ચાલવાનું છે. ભોજન તો દરેકે કરવાનું છે. જે મનુષ્ય વિધિપૂર્વક ભોજન કરે છે, તે ભોજન કરતી વખતે ચિત્તશાન્તિ પામે છે. ભોજન કરવા છતાં તે ઉપવાસી છે. ભોજન કરતી વખતે આસક્તિ નથી રહેતી ને ?
જો તમને લોકોને આ વાત પસંદ આવે તો સમયનું “એડજેસ્ટમેન્ટ’ કરવું. ભોજન પહેલાં જિનપૂજા, સાધુભિક્ષા અને સાધર્મિક ભક્તિના કર્તવ્યનું પાલન કરવું.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org