SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન ૨૫૬ ૪. મૂતવિનિ પ્રદર-યંત્ર ! જેનાથી ભૂત વગેરેનો નિગ્રહ થાય છે. ૫. Gવનદર–યંત્ર | આ યંત્રથી જ્વર - વિવિધ પ્રકારના તાવ ઉપર નિયંત્રણ આવે છે. ૬. શનિનાદ–વંગ | દુષ્ટ મંત્ર જાણનારી સ્ત્રીને શાકિની કહેવાય છે. આ યંત્રથી શાકિનીનો નિગ્રહ થઈ શકે છે. ૭. વિષમવિનિગ્રહયંત્ર | આ યંત્રના પ્રભાવથી તીવ્ર ઝેરની અસર દૂર થાય છે. ૮. દ્રોપદ્રવ-નિશ–વંત્ર | આ યંત્રના પ્રભાવથી ક્ષુદ્ર ઉપદ્રવોનો નાશ થાય છે. સર્વ પ્રકારની સિદ્ધિ, સંપત્તિ, વગેરેની પ્રાપ્તિ થાય છે. બીજી ગાથામાં બે ચક્રો : જે યંત્રમાં અનેક વલય હોય છે એને ચક્ર કહે છે. જેમકે સિદ્ધચક્ર, પરમેષ્ઠીચક્ર, વર્ધમાનચક્ર વગેરે. બીજી ગાથામાં બે ચક્રો આવેલાં છે ૧. બૃહચક્ર અને ૨. ચિંતામણિ ચક્ર. * બૃહચ્ચક : આ ચક્ર સર્વસંપન્કર ચક્ર છે. સર્વ સંપત્તિ અપનારું છે. * ચિંતામણિ ચક્ર : આ ચક્ર સર્વ પ્રકારની ચિંતિત વસ્તુઓનું સાધન છે તથા રાજા, અગ્નિ, ચોર, શાકિની આદિ ક્ષદ્ર ઉપદ્રવોનું નિવારક છે. ત્રીજી ગાથાનાં યંત્રોઃ ત્રીજી ગાથામાં જે યંત્ર અને મંત્રોનું વિધાન મળે છે તે બતાવું છું. વિશેષ કરીને આ મંત્ર અને યંત્ર સંતતિની પ્રાપ્તિ અને રક્ષા માટેનાં છે. ૧. વંધ્યાચ%ા દર યંત્ર : * આ યંત્રની તથા મંત્રની વિધિપૂર્વક આરાધના કરવાથી સ્ત્રીનું વંધ્યત્વ નષ્ટ થઈ Jain Education International Anal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy