________________
ભાગ ૩
૨૨૭ મળે છે, એમાં ફળદાતા સ્તોતવ્ય શ્રી જિનેશ્વર છે. એવું માનવું પ્રમાણસિદ્ધ છે. આ જ કાત્રિશિકાનો અંતિમ શ્લોક આ પ્રમાણે છે:
अनुष्ठानं ततः स्वामि-गुणरागपुरस्सरं । परमानन्दतः कार्यं मन्यमानैरनुग्रहम् ॥३२॥ આનો અર્થ છે - “અનુગ્રહને માનનારા સાધકોએ શ્રી તીર્થંકરના ગુણો પ્રત્યે અનુરાગ રાખીને પરમાનંદથી અનુષ્ઠાન કરવું જોઈએ. હવે આપણે આગળ વધીએ છીએ. છઠ્ઠી ગાથાનું વિવેચન :
છઠ્ઠી ગાથામાં પ્રથમ ચરણ છે –વંતિ–મહિલા - વિત્તિય = પોતપોતાનાં નામથી સ્તવન કરાયેલા. – વંતિય = મન - વચન-કાયાથી નમસ્કાર કરાયેલા. - મહિયા = પુષ્પાદિથી પૂજિત. બીજું ચરણ છે ને ! સ્ત્રોનસ ૩ત્તમ સિદ્ધાં – ને જે = નિમ્ન વિશેષણોથી જે વિશિષ્ટ છે. - ઢોસ = જીવલોકના - ૩ત્તમ = શ્રેષ્ઠ, પ્રધાન (ઉત્તમ પ્રષ્ટાઃ )
- સિદ્ધા = સિદ્ધ બનેલા, કૃતકૃત્ય બનેલા, જેમણે શિવ પ્રાપ્ત કર્યું છે. જેમનાં સર્વ પ્રયોજનો સિદ્ધ થયાં છે તે. ત્રીજું ચરણ છે વોદિયું !
આ = આરોગ્ય. વોહિામં એટલે બોધિલાભ. આરોગ્ય માટે બોધિ : લાભ. બોધિલાભનો અર્થ કરવામાં આવ્યો છે - પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ. આરોગ્ય'નો અર્થ સિદ્ધાપના કરવામાં આવ્યો છે. પ્રસ્તુતમાં “આરોગ્ય’ શબ્દથી ભાવ-આરોગ્ય’ જ સમજવાનું છે. આ ચોથું ચરણ છે સમદિવસમુત્તમ લિંતુ |
સમાથાનં સમાધિ = સમાધાન એટલે સ્વસ્થતા. સ્વસ્થતા (મનની) જ સમાધિ છે. પ્રસ્તુતમાં ભાવસમાધિ જ અભિપ્રેત છે. બોધિલાભ' માટે શ્રેષ્ઠ ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org