SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રવચન : ૬૭) પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચયનું પ્રતિપાદન કર્યું છે. દિનચયમાં તેમણે યોગાભ્યાસ અને ન હિવતનમ્ જેવી વાતો પણ કરી છે. ખૂબ મહત્ત્વપૂર્ણ છે એ વાતો. હું તો મહત્ત્વપૂર્ણ માનું છું. પરંતુ જ્યારે તમે માનશો ત્યારે કામ થશે! લોગસ્સ સૂત્રઃ લોગસ્સ સૂત્ર'ની ત્રણ શેષ ગાથાઓના વિષયમાં આજે વિવેચન કરવાનું છે. एवं मए अभिथुआ, विहुय-रय-मला पहीणजरमरणा । चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥५॥ कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा। आरुग्ग बोहिलाभं समाहिवरमुत्तमं હિંતુ દા चंदेसु . निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा। सागरवरगंभीरा सिद्धा सिद्धिं मम दिसन्तु ॥७॥ एवं मए अभिथुआ : કહેલા પ્રકાર અનુસાર અભિમુખતાથી નામો દ્વારા કીર્તન કરાયેલા. विहयरयमला : જેમણે વિશિષ્ટ પ્રકારે સર્વ પ્રકારનાં કર્મોને દૂર કરી દીધાં છે. પીળગરા-મર જેમની વૃદ્ધાવસ્થા તેમજ મૃત્યુ પૂર્ણરૂપે નષ્ટ થઈ ગયાં છે. चउवीसं पि जिणवरा : ૨૪ અને બીજા કેવળજ્ઞાની જિનેશ્વરો. तित्थयरा मे पसीयन्तुः તીર્થકર મારી ઉપર પ્રસન્ન થાઓ ! પાંચમી ગાથાનું વિવેચન : પાંચમી ગાથામાં મહત્ત્વપૂર્ણ શબ્દ છે 'પશુમા ! એ શબ્દનો અર્થ ત્રણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy