SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રાવકજીવન છે. જેઓ જાતે જિનાજ્ઞાને શિરોધાર્ય કરે છે અને જિનાજ્ઞાનુસાર ધમપદેશ આપે છે તેઓ જ સદ્ગુરુ કહેવાય છે. "જિનમત જ મારો ધર્મ છે!” કારણ કે જિનધર્મ જ સાચા રૂપમાં ધર્મ છે. આ ધર્મ જીવોને દુગતિમાંથી બચાવે છે. "સર્વ ધર્મો સમાન છે.” એવું કદી માનવાનું નથી, એવું બોલવાનું નથી. સર્વ પથ્થરો સમાન હોતા નથી તો સર્વ ધર્મો સમાન કેવી રીતે હોઈ શકે? ઘર્મચિન્તયા સ્વપન | ધર્મચિંતન કરતાં કરતાં સૂવું જોઈએ. એ ગ્રંથકાર આચાર્યદેવનો ઉપદેશ છે. આ વિષયમાં આટલું વિવેચન પર્યાપ્ત છે. આટલું ચિંતન કરવું હશે તો પણ એક કલાક લાગશે. આટલો સમય ન મળે તો આટલા ચિંતનમાંથી બની શકે તેટલું ચિંતન કરવું. વાત આટલી જ છે કે શુભ ભાવમાં નિદ્રા આવવી જોઈએ, જેથી સમગ્ર રાત્રિ શુભ ભાવોમાં પસાર થાય ! આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy