________________
૨૨
ગ્રહણ કરે છે. સારો બોધ પામે છે.
ગ્રંથકાર આચાર્યદેવ ત્રીજા અધ્યાયના પ્રારંભમાં આ વાત બતાવે છે કે સદ્ધર્મના શ્રવણથી સાત્ત્વિક મનુષ્ય પાપ રહિત થાય છે, તત્ત્વબોધ પામે છે અને પરમ સંવેગી બની જાય છે; ધર્મ તત્ત્વની ઉપાદેયતા જાણીને શ્રાવક ધર્મ સ્વીકારવાની ઈચ્છાવાળો થાય છે. તે વ્રત પાલનની પોતાની શક્તિનો સૂક્ષ્મતાથી વિચાર કરે છે. જો તેવી શક્તિ હોય તો તે વ્રત ગ્રહણ કરવા માટે તત્પર થઈ જાય છે.
આ વિષયમાં ગ્રંથકાર આચાર્યશ્રી કેટલીક વિશેષ બાબતો બતાવે છે તે આગળ બતાવીશ. અને નરવીર મરીને ક્યાં જન્મે છે.....વગેરે વાતો પણ આગળ બતાવવામાં આવશે. આજ આટલું જ !
Jain Education International
શ્રાવક જીવન
✰✰
For Private & Personal Use Only
www.jainelibrary.org