SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રાવક જીવન ત્રીજી સાવધાની છે દેશકથા, રાજકથા, ભોજનકથા અને સ્ત્રીકથા ન કરવીઆ વાતો મનને વિકૃત કરે છે. ચોથી સાવધાની છે, યુદ્ધ કરનારાઓની પ્રશંસા ન કરવી. હિંસાનાં કાર્યોમાં અભિમાન ન કરવું. જૂઠ્ઠું બોલવામાં અભિમાન ન કરવું. શત્રુ ઉપર ખોટો આરોપ ન મૂકવો. પોતાની ખોટી પ્રશંસા ન કરવી. આ છે પાંચમી સાવધાની. વેપારમાં વિશ્વાસઘાત ન કરવો. જૂઠી વાત ન લખવી, ખોટી વાત ન કરવી કે ખોટા સોગંદ ન ખાવા. આ છે છઠ્ઠી સાવધાની. કોર્ટ-કચેરીમાં લડવું નહીં. પરિગ્રહ-મગ્ન ન રહેવું. આ સાતમી સાવધાની. ♦ પુનર્વિવાહની પ્રશંસા ન કરવી એ આઠમી સાવધાની. નવમી સાવધાની છે, રાવણવધ ન કરવો, ન જોવો. દશમી છે, પાણી ગળીને ઉપયોગમાં લેવું. અગિયારમી સાવધાની છે, નેત્ર વિકારાદિ કામચેષ્ટા ન કરવી. બારમી સાવધાની છે, વધારે ન બોલવાની ! તેરમી છે, અધિક સ્નાન ન કરવાની, વારંવાર ન ખાવાની. ચૌદમી સાવધાની છે, કટાક્ષ વચનો નહીં બોલવાની. વિષય-કષાયોને પોષક વાણી ન બોલવાની. પંદરમી સાવધાની છે, અનાવશ્યક વનસ્પતિ ન તોડવાની, વનસ્પતિ ઉપર ન ચાલવાની. આજ બસ, આટલું જ. Jain Education International ✰✰✰ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy