________________
સવા
ફણસ
કોકમ
ગુંદાં
૧૭૨
શ્રાવક જીવન અનાજ કઠોળ શાક
ફળ મેવા સાંગરી સરગવો ફાલસા કાચી કેરીનાં મોસંબી આંબળિયાં રામફળ.
સીતાફળ
ચીકું સવાની ભાજી શેતૂર સીંગ શિંગોડાં
બિજોરું છઠ્ઠી પ્રતિજ્ઞા
હું પંદર કર્મદાનનો ત્યાગ કરું છું. પંદર કર્મદાનઃ (૧) ઈગાલકર્મ જે વેપારમાં ભઠ્ઠી કરવી પડતી હોય એવા સર્વ વ્યાપારનો હું
ત્યાગ કરું છું. ચૂનો, ઈટ, કોલસો-વગેરેનો વેપાર છોડી દઉં છું. (૨) વનકર્મ : ખેતી, બાગ, વાંસ, લાકડું વગેરેનો વેપાર છોડી દઉં છું. (૩) શકટ કર્મ સર્વ વાહનો (મોટર, ઘોડાગાડી, રિક્ષા) નો ધંધો છોડી દઉં છું. (૪) ભાડાકર્મ મકાન, જમીન, વાહન એ બધાને ભાડે આપવાનો ધંધો છોડી
દઉં છું. વેશ્યાવૃત્તિનો ત્યાગ કરું છું. (૬) દતવાણિજ્ય હાથીદાંત, શંખ, કોડી, મોતી વગેરેનો વેપાર નહીં કરું.
લાખવાણિજ્ય : લાખ ગુંદર, સાબુ, લોઢું, ગળી, ખાર વગેરેનો વેપાર નહીં
કરું.
(૮) રસવાણિજ્ય માંસ, શરાબ, મધ, માખણ વગેરેનો વેપાર નહીં કરું. (૯) કેશવાણિજય મનુષ્યના, પશુના, પક્ષીના વાળનો વેપાર છોડી દઈશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org