________________
ભાગ ૧
૧૭૧
આ તમામ અનંતકાયનો સર્વથા ત્યાગ ક૨વામાં અસમર્થ વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર ત્યાગ કરી શકે છે. જે જે અનંતકાયનો ત્યાગ કરવાનો હોય તેનું લિસ્ટ કરી લેવું જોઈએ.
પાંચમી પ્રતિજ્ઞા :
હું અનાજ, કઠોળ, શાક, ફળ અને મેવાનું નીચેનું પ્રમાણ રાખું છું; અન્યનો ત્યાગ કરું છું.
અનાજ
ઘઉં
ચોખા
જુવાર
બાજરી
મકાઈ
કોદરા
કાંગ
સાબુદાણા
જવ
સરસવ
તલ
ખસખસ
બંટી
રાઈ
અજમો
જીરું
ધાણા
કઠોળ
કુટિયા
ગવાર
ચણા
બેસન
તુવેર
વાલ
વટાણા
મગ
મેથી
મઠ
ચોળા
ફણસી
અડદ
કળથી
મસૂર
Jain Education International
શાક
આફૂલ
દૂધી
કારેલાં
કાકડી
કેર
કોઠીંબડાં
કંકોડાં
ગલકી
ટીંડોરાં
ટીંડસી
તુરઈ
લીંબુ
પરવળ
ટમેટાં
ભીંડા
મરચાં
મોગરી
ફળ
દાડમ
અનેનાસ
અમરુદ
કેરી
આમળાં
પીચ
કરમદાં
કેળાં
ખરબૂચ
મતીલાં
રાયણ
ગુંદાં
જાંબૂ
નારંગી
કમળકાકડી
સફરજન
પપૈયું
For Private & Personal Use Only
મેવા
અખરોટ
દ્રાક્ષ
બદામ
કાજૂ
ખજૂર
ચારોળી
કાબુલીમેવા
ખારેક
પિસ્તાં
મગફળી
સોપારી
વરિયાળી
લવીંગ
www.jainelibrary.org