________________
૧૭૦
શ્રાવક જીવન ત્રીજી પ્રતિજ્ઞા :
હું યથાશક્તિ "ચલિત રસ” નો ત્યાગ કરું છું. નીચેની વસ્તુઓ બીજે દિવસે "ચલિત રસ” બની જાય છે. એટલા માટે ખાવાયોગ્ય નથી. ૧. રોટલી
૧૧. મલાઈ ૨. નરમ પૂરી
૧૨. દહીં ૩. પુરણપોળી
૧૩. રસગુલ્લા ૪. પાપડનો લોયો ૧૪. કાચી ચાસણી ૫દાળ
૧૫. એક તારની ચાસણીનો હલવો યા માવો. ૬. ક
૧૬. લીલા પાપડ
૧૭. લીલી સેવ ૮. ખીર
૧૮. લીલાં ભજિયાં-પકોડા ૯. શિખંડ
૧૯. પલાળેલી દાળ ૧૦. રાયતું
૨૦. પાણીવાળી ચટણી આ વસ્તુઓમાંથી તમે જેનો ત્યાગ કરવાની ઈચ્છા કરો તેનો ત્યાગ કરી શકો
4 $
છો.
ચોથી પ્રતિજ્ઞા :
હું ૩ર અનંતકાય વનસ્પતિનો યથાશક્તિ ત્યાગ કરું છું. ૧. સૂરણ કંદ ૧૨. લીલી મોથ ૨૩. ખિલોડા ૨. વજકંદ ૧૩. મૂળા
૨૪. અમૃતવેલ ૩. લીલી હળદર ૧૪. ડુંગળી ૨૫. વળ્યુલા ભાજી ૪. બટાટા
૧૫. લીલો કચરો ૨૬. ભૂમિ ફોડા ૫. હીરલીકંદ
૧૬. શતાવરી ૨૭. સુઅરવેલ ૬. લસણ
૧૭. કુંવારપાઠું ૨૮. પાલખ ભાજી ૭. ગાજર ૧૮. થોર
૨૯. કૂણી આમલી ૮. પતિનોકંદ ૧૯. લીલી ગળો ૩૦. રતાળુ ૯. ગરમર
૨૦. વંશ કારેલાં ૩૧. પીંડાળું ૧૦. કસેરો ૨૧. લુણી
૩૨. કોમળ વનસ્પતિ ૧૧. થેગ
૨૨. સાજી વૃક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org