________________
અનંત આત્મવિદ્યાને પામવા શિષ્ય સુખશીલતાનો ત્યાગ કરવો પડે. પ્રમાદને ખંખેરી નાંખવો પડે.
તમારે એશ આરામ જોઈએ છે તો તમને જ્ઞાન નહીં મળે.
તમારું જ્ઞાની બનવું છે તો તમારે સુખોને છોડવાં પડશે ! હા, બહારનાં સુખસાધનો જેમ જેમ ઓછાં તેમ તેમ આંતરિક સુખસમૃદ્ધિ વધારે મળે. ભીતરનો આત્માનંદ અનુભવવા મળે.
વિધા
હા, તકલીફ ત્યાં થાય છે... જ્યાં વિદ્યાદાન માટે યોગ્ય પાત્ર મળતું .નથી ! અપાત્ર પાત્રતાં યાતિ । ત્યાં અયોગ્ય વ્યક્તિ પાત્ર બની જાય છે. ‘ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન', એ ઉક્તિ સાર્થક બને છે.
યાદ રાખો. જ્ઞાન કલ્પવેલી સમાન છે.
તે સુયોગ્ય છાત્રને-શિષ્યને આપવાથી વૃદ્ધિ પામે છે.
દુનિયામાં કલ્પવેલી શું છે ? વિદ્યા ૦ ૪૫