________________
ધન
તમે -
તમારી પાસે જો લાખો-કરોડો રૂપિયા છે તો
સુપાત્રદાન આપો.
જિનમંદિરોનાં નિર્માણ કરો.
દુ:ખી સાધર્મિકોનો ઉદ્ઘાર કરો.
અનુકંપાદાન આપો.
જ્ઞાનની પરબો માંડો.
દીનદુઃખી જીવોને ઔષધદાન આપો. ધર્મસ્થાનોનાં નિર્માણ કરો.
મહારાજા કુમારપાલ, વસ્તુપાલ-તેજપાલ, પેથડશાહ... અને એવા બીજા અનેક મહાન શ્રાવકોના જીવનમાંથી પ્રેરણા લઈ, ધન-સંપત્તિનો મોહ ત્યજી, કીર્તિનો લોભ ત્યજી સદ્ભય કરતા રહો. લક્ષ્મી ચંચળ છે. જ્યાં સુધી છે ત્યાં સુધી સર્વ્યય કરતા રહો.
कस्य न भवति चलाचलं धनम् ? કોનું ધન ચંચળ નથી ?
ચંચળ શું છે ? ધન ૦ ૨૫