________________
ખરા ? યાદ રાખે છે ખરા ? યાદ રાખો, તમે તમારા માતા-પિતા સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરશો તો તમારાં સંતાનો એક દિવસ તમારી સાથે પણ એવો જ દુર્વ્યવહાર ક૨શે. યૌવનના ઉન્માદમાં કરેલી ભૂલો, વૃદ્ધાવસ્થામાં તમને જ દુઃખી કરશે !
યૌવનનો કાળ તલ છે, પ્રવાહી છે, વહી જશે...
યૌવન
એવી જ રીતે ધન-સંપત્તિ પણ તરલ છે, ક્ષણિક છે. કાયમ રહેતી નથી.
ત્રીજી તરલ વસ્તુ છે આયુષ્ય. ક્ષણ-ક્ષણ ઘટતી જાય છે આયુષ્યની. બીજી અને ત્રીજી વાત હવે પછી કરીશ. યૌવનને સંયમથી શણગારવાનો ઉદ્યમ કરો.
તરલ શું છે ? ચૌવન ૨૧