________________
. પરંતુ કોણ ?
uિહેફી
શિષ્ય પૂછે છે : “ગુરુદેવ, પંડિત કોણ?' ગુરુ કહે છે : વિવેક મનુષ્ય.”
જે મનુષ્ય ઐશ્વર્યના મદથી મત્ત હોય, જે ભૂખથી પીડિત હોય, જે કામી હોય ને અહંકારી હોય તે વિવેકી ન હોય.
| વિવેકી મનુષ્યનું ચિંતન કંઈક આવું હોય છે. જ કોણ છું ? * હું ક્યાં છું? છે ક્યાંથી આવ્યો છું ? કે મૃત્યુ પછી ક્યાં જઈશ ? ઉ અહીં શા માટે કોનો શોક કરું છું ?
આવું ચિંતન-મનન કરનાર પંડિત કહેવાય. વિદ્વાન કહેવાય. ઘણાં શાસ્ત્રો અને ઘણા ગ્રંથ ભણ્યા પછી પણ જો આવું આત્મસ્પર્શી ચિંતનમનન ન થતું હોય તો તે પંડિત ન કહેવાય. પંડિત વિવેકી હોય. પંડિતમાં વિવેકનો દીવો પ્રગટેલા હોય. તેને સારાસારનો વિવેક હાય. કર્તવ્યઅકર્તવ્યનો વિવેક હોય. ભક્ષ્ય-અભક્ષ્યનો વિવેક હોય. વચનનો વિવેક હોય ને સમગ્ર જીવનવ્યવહારમાં વિવેક હોય.
અંક વાંચેલાં પ્રસંગ તમને કહું છું.
ભગવાન બુદ્ધ ફરતા ફરતા એક વાર કાશીનગરમાં ગયા. ત્યાં નગરની બહાર ઉદ્યાનમાં ઊતર્યા. કાશી એટલે બ્રાહ્મણોની નગરી. બદ્ધ
- ૧૦૦ સંવાદ